શોધખોળ કરો

Sonia Gandhi વિશે આપત્તિજનક ટિપ્પણી સામે કોંગ્રેસે જે.પી નડ્ડાને પત્ર લખી માફીની માંગ કરી

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રેમ શુક્લાએ (Prem Shukla) કથિત રીતે સોનિયા ગાંધી (Sonia Gandhi) માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવા મુદ્દે કોંગ્રેસે કડક પ્રતિક્રિયા આપી છે.

Cong Slams BJP: ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રેમ શુક્લાએ (Prem Shukla) કથિત રીતે સોનિયા ગાંધી (Sonia Gandhi) માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવા મુદ્દે કોંગ્રેસે કડક પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને (J P Nadda) પત્ર લખીને માફી માંગવા માટે અને આવું ફરીથી થશે તો માનહાનિનો કેસ (Defamation Suit) કરવા માટેની ચેતવણી પણ આપી છે.

ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને લખેલા પત્રમાં કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, 23 જુલાઈએ એક રાષ્ટ્રીય સમાચાર ચેનલ પર થયેલી ચર્ચા દરમિયાન પ્રેમ શુક્લાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી વિરોધ દર્શાવે છે. તેમણે કહ્યું કે, સંસ્કૃતિ વિશે વાત કરનારી ભાજપા શીર્ષ અનેતાઓ પ્રવક્તાઓ દેશની મહિલાઓ ખાસ કરીને એક રાષ્ટ્રીય પાર્ટીની 75 વર્ષીય અધ્યક્ષ વિશે વારંવાર આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરે છે.

માફી માંગવા માટે કરી અપિલઃ
જયરામ રમેશે કહ્યું કે, વિપક્ષના નેતાઓ માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવો એ ભાજપનો મહિલા વિરોધી વિચાર દર્શાવે છે. આવી આપત્તિજનક ટિપ્પણીના કારણે દેશની રાજનીતિનું સ્તર નીચે પહોંચી રહ્યું છે.  નડ્ડાને લખેલા પત્રમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મહિલાઓનું સન્માન કરવું વૈદિક કાળથી ભારતની મહાન પરંપરા રહી છે. પ્રધાનમંત્રી મોદી અને તમને (જેપી નડ્ડા) અમારી અપિલ છે કે, તમે તમારી પાર્ટીના નેતાઓની શર્મનાક અને અભદ્ર ટિપ્પ્ણીઓ માટે દેશની મહિલાઓની માફી માંગો અને સાથે જ તમારા પ્રવક્તાઓ અને નેતાઓને રાજનીતિની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચાડવા અને આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવાથી દૂર રહેવા માટે પણ કહો.

માનહાનિનો કેસ કરવા મજબુર થઈશુંઃ
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, "અમારી અધ્યક્ષા કે બીજા કોઈ અન્ય નેતા માટે અનુચિત ભાષાનો વારંવાર ઉપયોગ કરવાથી અમે માનહાનિનો કેસ કરવા જેવા કાયદાકીય પગલાં લેવા માટે મજબુર થશું."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget