શોધખોળ કરો

રાજકોટ:  ધોરાજીમાં અચાનક જ બે કારમાં આગ ફાટી નિકળી, જાણો વધુ વિગતો

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે કારમાં આગ લાગવાની ઘટના બની છે. ધોરાજી શહેરમાં  અકસ્માતે બે કારમાં  અચાનક ભીષણ આગ લાગી હતી.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે કારમાં આગ લાગવાની ઘટના બની છે. ધોરાજી શહેરમાં  અકસ્માતે બે કારમાં  અચાનક ભીષણ આગ લાગી હતી.  આગની ઘટના અંગે જાણ થતાં તુરંત નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.  ધોરાજી શહેરના જમનાવડ રોડ પર આવેલા લેઉઆ પટેલ સમાજ પાસે  આ ઘટના બની હતી.

આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગી તે સ્થળે  લોકોના ટોળા એકઠા થયા હતા.  લગ્ન પ્રસંગે ફોડવામાં આવેલ ફટાકડાના તણખા ઉડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.  એક ઈનોવા અને એક વેગનઆર કારમાં આગ લાગી હતી. બંને કારમાં ખૂબ જ મોટું નુકશાન થયું છે.  આગની ઘટના બાદ ફાયર ટીમે તુરંત ઘટના સ્થળ પણ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી,  જો કે બંને કારમાં ભારે  નુકસાન થયું છે. આગ લાગવા અંગે હાલ તો કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ આગની ઘટનામાં બંને કારના આગળના ભાગ બળી ગયા છે.  

રાજકોટ શહેરના અલગ-અલગ ત્રણ વોર્ડમાં પાણી કાપ

રાજકોટના શહેરીજનોને ફરી એક વાર પાણી કાપ સહન કરવાનો આવરો આવ્યો છે. રાજકોટ શહેરના અલગ-અલગ ત્રણ વોર્ડમાં આવતીકાલે એટલે કે 15 એપ્રિલે પાણી  વિતરણ નહિ થાય.નાના મવા સર્કલ પાસે નવા બનતા બ્રિજના કારણે પાઈપલાઈન જોડાણને કારણે ત્રણ વોર્ડમાં અમુક ભાગમાં માં પાણીકાપ મુકવામાં આવ્યો છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 8, 10 અને 11ના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય. શહેરના પુનિતનગર, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોની  100થી વધારે સોસાયટીઓમાં આવતીકાલે પાણી વિતરણ નહી થાય.

ગત મહિને 6 વોર્ડમાં પાણી કાપ મુકાયો હતો 
ગત માહીએં રાજકોટ શહેરના 6 વોર્ડમાં પાણી કાપ મુકવામાં આવ્યો હતો, જેના કારણે અંદાજે 70 થી વધુ સોસાયટીઓમાં પાણી વિતરણને અસર થઇ હતી. ગત 20 માર્ચે શહેરમાં 711 mmની સપ્લાય લાઈન શિફ્ટ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને કારણે વોર્ડ 2,3,7, 8, 10 અને 11માં પાણી કાપ મુકવામાં આવ્યો હતો. જો કે કામગીરી પૂર્ણ થયા બાદ તમામ વોર્ડમાં પાણી પુરવઠો યથાવત કરવામાં આવ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Embed widget