શોધખોળ કરો

Gujarat Assembly Elections: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના આ મોટા નેતાએ કેજરીવાલ સાથે કરી મુલાકાત

રાજકોટ: વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ છે ત્યારે ગુજરતામાં દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ પક્ષપલટાનો સીલસીલો પણ યથાવત છે.

રાજકોટ: વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ છે ત્યારે ગુજરતામાં દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ પક્ષપલટાનો સીલસીલો પણ યથાવત છે. તાજેતરમાં જ અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા ચેતન રાવલે હાથનો સાથે છોડી દીધો હતો. તો બીજી તરફ  કોંગ્રેસમાથી રાજીનામું આપ્યા બાદ ચેતન રાવલે અરવિંગ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલ સાથે ચેતન રાવલે મુલાકાત કરી હતી. જેથી એવી અટકળો ચાલી રહી છે કે, તેઓ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ. તેઓ વર્ષ 1999થી કોગ્રેસના સક્રિય સભ્ય રહ્યા હતા અને  અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી ચુક્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કેજરીવાલે શું કર્યો મોટો દાવો ? 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર નથી થઈ ત્યાં રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. હાલ દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.  વિધાનસભા 71 ગ્રામ્યના કાર્યકરો અને શહેરના આગેવાનો કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા. વિધાનસભાનો ચૂંટણી પહેલા આપને નેતાઓ સૌરાષ્ટ્રમાં સક્રિય થયા છે.  કેજરીવાલ એ કહ્યું સુત્રોના હવાલે થી આઇ.બી નો એક સર્વે આવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ભાજપનો એક જ પ્રયાસ કોંગ્રેસના કોઈપણ રીતે મજબૂત કરવી..ભાજપ એ કોંગ્રેસને જવાબદારી આપી જેટલા વોટ લેવા હોય એટલા આમ આદમી પાર્ટીના લઈ લો. ગુજરાતમાં કોંગ્રેસની 10થી વધુ સીટો નહીં આવે તેવો દાવો તેમણે કરી કહ્યું, ગુજરાતના લોકો બદલાવ અને પરિવર્તન માટે વોટ આપશે.

નેતાની નહીં જનતાની મરજીથી કામ થશે

અરવિંદ કેજરીવાલ ગુજરાતી ભાષા માં લોકોને કેમ છો કહીને અભિવાદન કરી કહ્યું, ગુજરાતમા મોટા બદલાવની જરુર છે. કાર્યકરોને મહેનત કરવા તેમણે આહ્વાન કર્યું. જે બાદ કહ્યું, ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબુદ કરશે. પ્રાઈવેટ સ્કૂલમાં ફી બંધ થશે. સ્કૂલનું ઓડિટ કરાવાશે, નેતાની મરજીએ નહી જનતાની મરજીથી કામ કરશે.

ગાય મુદ્દે કેજરીવાલે શું આપી ગેરંટી

અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ગાય મુદ્દે ગેરન્ટી આપી હતી. કેજરીવાલે દરેક ગાયના નિભાવ માટે દરરોજના 40 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં AAPની સરકાર બનતા અમે ૪૦ રૂપિયા પ્રતિ ગાય, પ્રતિ દિવસ તેમની સારસંભાળ માટે આપીશું તથા પ્રત્યેક જિલ્લામાં પાંજરાપોળ બનાવવામાં આવશે. જ્યાં એવા ગાયો કે જે રસ્તામાં રજળે છે અથવા જેમને દૂધ આપવાનું બંધ કરી દીધું છે એમની પાંજરાપોળમાં સારસંભાળ કરવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
Embed widget