શોધખોળ કરો

જસદણ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસોઃ પુરુષને યુવતી સાથે શરીરસુખ માણવાની આપી લાલચ ફસાવવાના હતા ને પછી......

આરોપીઓએ લૂંટના ઇરાદે વૃધ્ધને શરીર સુખની લાલચમાં ફસાવી હતી. આ પછી બંને મહિલાઓએ કાવતરૂ રચી સાગરિતો સાથે મળી વૃધ્ધનું ઢિમ ઢાળી દીધું હતું અને લૂંટ ચલાવી હતી.

રાજકોટ : જસદણના (Jasdan) દેવપરાના (Devpara) વૃધ્ધ વૈદ્યની હત્યાનો (Murder of Vaidh) ભેદ ઉકેલાઇ ગયો છે અને આ કેસમાં બે મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરી લીધી છે.  રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ લૂંટના ઇરાદે વૃધ્ધને શરીર સુખની લાલચમાં ફસાવી હતી. આ પછી બંને મહિલાઓએ કાવતરૂ રચી સાગરિતો સાથે મળી વૃધ્ધનું ઢિમ ઢાળી દીધું હતું અને લૂંટ ચલાવી હતી.

ગત 30મી જૂને  મોડી રાત્રે  જસદણના દેવપરા ગામે વાડીના મકાનમાં રહેતા અને દાઝેલા લોકોને મલમ આપતા વૃદ્ધ માવજીભાઇ વાસાણીની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. એકલા રહેતા વૃદ્ધની હત્યામાં સ્ત્રી પાત્ર હોવાની પોલીસને શંકા હતી. આ દિશામાં તપાસ કરતાં પોલીસને સફળતા મળી હતી. વૃધ્ધની હત્યાના મુખ્ય સૂત્રધાર પુજા ઉર્ફે પુજલી સોલંકી તથા રાજલબેન ઉર્ફે રાજીબેન ડોડીયા હોવાનું જાણવા મળ્યું હતું.


આ ઉપરાંત હત્યામાં રાજલના પતિ હિતેશ ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઇ ડોડીયા, આનંદસીંગ સાયરકુમાર કોટવાલ, વિકાસ મદનલાલ સ્વામી, નિતેષ મહેશભાઇ જાંગીડ તથા સંદિપ જગદીશભાઇ પ્રસનીયા પણ સંડોવાયેલા હતા. પોલીસે આ હત્યા કેસમાં તમામને રોકડા રૂ. 1.67 લાખ, સોનાના દાગીના કિં. 92000.ચાંદીના દાગીના કિં. 2.35 લાખ, મોબાઇલ ફોન નં. 8, રાઉટર, એક રીક્ષા, એકસેસ બાકી તથા હત્યામાં વપરાયેલ હથિયાર મળી કુલ 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.મ

પોલીસે આપેલી વિગતો પ્રમાણે, મૃતક માવજીભાઇ દાજેલા લોકોને મલમ લગાવી નિઃશુલ્ક સારવાર કરતા હતા. તેમજ પોતે એકલવાયું જીવન જીવતા હતા. આરોપી રાજલ ઉર્ફે રાજી ડોડીયા તેમની પાસે સારવાર માટે જતી હતી. આ રાજલે સાગરીતો સાથે મળી કુલ 8 લોકોએ એકલતા નો લાભ લહી લૂંટ અને હત્યા માટે પ્લાન ઘડ્યો હતો. તેમજ આ કાવતરામાં પૂજા ઉર્ફે પુજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

માસ્ટર માઇન્ડ પુજા ઉર્ફે પુજલી રઘુભાઇ સોલંકી જાતે દેવીપુજક તથા રાજલબેન ઉર્ફે રાજીબેને આ જગ્યાની રેકી કરી હતી. જેમાં મરણજનાર પૈસા પાત્ર હોય અને સોના, ચાંદીના દાગીના હોવાની વિગતો મળી હતી. જેથી તેમણે શરીરસુખનું પ્રલોભન આપી બંને સ્ત્રી આરોપીઓએ મૃતકને લુંટી લેવાનું કાવતરું ઘડી તેને અંજામ આપ્યો હતો. 

મોડી રાત્રે  મરણજનાર સુઇ જતા આ કામના આરોપીઓ દ્વારા મૃતકના મકાનમાં ધાડ પાડી હતી અને મૃતકને હાથે-પગે દોરડા વડે બાંધી દઇ, શરીરે મુઢ માર મારી તેમજ તેના મકાનમાં રહેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget