શોધખોળ કરો

Rajkot News: રાજકોટ મનપા જંગલેશ્વર નજીકના વિસ્તારોમાં કરશે ડિમોલિશન, 153 જેટલા મકાનો તોડી પડાશે

Rajkot News: રાજકોટ જંગલેશ્વર નજીક ડિમોલિશનની કાર્યવાહી સ્થાનિક પ્રશાસન હાથ ધરશે. રાજકોટ મહાનગરપાલિકા 23 ફેબ્રુઆરીએ રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરશે.

Rajkot News:  રાજકોટ જંગલેશ્વર નજીક ડિમોલિશનની કાર્યવાહી સ્થાનિક પ્રશાસન હાથ ધરશે. રાજકોટ મહાનગરપાલિકા 23 ફેબ્રુઆરીએ રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરશે. રાજકોટ મનપાના અધિકારીઓ જંગલેશ્વર પહોંચ્યા હતા. સ્થાનિક લોકોને સમજાવવા મનપાની ટીમ પહોંચી હતી. સોમવારે મેગા ડિમોલિશન હાથ ધરાવાનું છે. સોમવાર જંગલેશ્વર નજીકના વિસ્તારોમાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાવાનું છે. સોમવારે 153 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પડાશે. 23 JCB, 23 ટ્રેક્ટર, હેવી મશીનો, 150 મજૂરો કામે લાગશે. સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ અપાઈ છે. ડિમોલિશન દરમિયાન સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ત્રણેય સિટી ઈજનેરને ડિમોલિશન માટે અલગ અલગ ભાગ અપાયા છે. 2 હજારથી વધુ જવાનો, સ્પેશિયલ એક્શન ફોર્સ તૈનાત કરાશે.

રામકૃષ્ણનગર શેરી નંબર 13થી 25માં રોડની બંન્ને સાઈડ આવેલા 153 જેટલા મકાનોને તોડી પાડવાની મહાનગરપાલિકા કાર્યવાહી કરશે. રસ્તો પહોળો કરવા અગાઉ સર્વે પણ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ટીપી વિભાગે પણ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે. સર્વે કરી માર્કિંગ સાથે મહાનગરપાલિકામાં વિગતો રજુ કરાતા પ્રશાસને તમામને ગઈકાલે સાંજે જ નોટિસ પાઠવી છે. સીટી એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની અલગ અલગ ટીમોએ ડિમોલિશન સ્થળની મુલાકાત પણ લીધી છે. જો સ્વૈચ્છાએ ગેરકાયદે બાંધકામ દૂર નહી કરાય તો સોમવારે જંગલેશ્વરના આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતે આગામી દિવસોાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે.                                                      

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે 1357 જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. ત્યારે આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સપ્તાહના અંતમાં મેગા ડિમોલિશન સાથે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા વોર્ડ નંબર 2, 3, 7, 13, 14 અને 17ના અધિકરીઓને સ્ટેન્ડ બાય રહેવા તેમજ સુપરવાઈઝર અને કોન્ટ્રાકટરને પણ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget