શોધખોળ કરો

રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સૌરાષ્ટ્રમાં બે લોકોએ ગુમાવ્યો જીવ

મોડી રાત્રીના છાતિમાં દુખાવો થતા 40 વર્ષીય નરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવાનના મોતના પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છે.

Death by Heart Attack: રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. સૌરાષ્ટ્રમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં પ્રથમ ઘટના બોટાદમાં બની છે. બોટાદની ખાનગી હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત છે. મોડી રાત્રીના છાતિમાં દુખાવો થતા 40 વર્ષીય નરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવાનના મોતના પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છે.

બીજી ઘટના રાજકોટમાં જેતપુરમાં બની છે. અહીં જેતપુર તાલુકાના પીઠડીયા ગામે હાર્ટ એટેકથી એકનું મોત થયું છે. ભગવતી ચોકમા રહેતા 45 વર્ષીય મનીષાબેનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. જેથી મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. તબીબના પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેક આવ્યો છે.  જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કઈ રીતે મોત થયું તે હકીકત બહાર આવશે.

યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Shakti: પરેશ ગોસ્વામીની આગાહી, 'શક્તિ' વાવાઝોડું 50% નબળું પડ્યું, 2 દિવસ આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Cyclone Shakti: પરેશ ગોસ્વામીની આગાહી, 'શક્તિ' વાવાઝોડું 50% નબળું પડ્યું, 2 દિવસ આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
અમદાવાદ પોલીસમાં બદલીનો ગંજીપો ચિપાયો, એક સાથે 744 પોલીસ કર્મચારીઓની સાગમટે ટ્રાન્સફર
અમદાવાદ પોલીસમાં બદલીનો ગંજીપો ચિપાયો, એક સાથે 744 પોલીસ કર્મચારીઓની સાગમટે ટ્રાન્સફર
બિહારની સાથે 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને પરિણામની તારીખ
બિહારની સાથે 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને પરિણામની તારીખ
CJI પર જૂતું ફેંકવા બદલ બાર કાઉન્સિલે વકીલનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું, જાણો કોણ છે રાકેશ કિશોર?
CJI પર જૂતું ફેંકવા બદલ બાર કાઉન્સિલે વકીલનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું, જાણો કોણ છે રાકેશ કિશોર?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું દૂષણ, પોલીસનું પાપ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે બિહારના મુખ્યમંત્રી ?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું 'મહેસૂલ'?
Cyclone Shakhti: વાવાઝોડું યુ-ટર્ન લઈને આવશે તો..: શક્તિ વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Gujarat Weather Update: શક્તિ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Shakti: પરેશ ગોસ્વામીની આગાહી, 'શક્તિ' વાવાઝોડું 50% નબળું પડ્યું, 2 દિવસ આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Cyclone Shakti: પરેશ ગોસ્વામીની આગાહી, 'શક્તિ' વાવાઝોડું 50% નબળું પડ્યું, 2 દિવસ આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
અમદાવાદ પોલીસમાં બદલીનો ગંજીપો ચિપાયો, એક સાથે 744 પોલીસ કર્મચારીઓની સાગમટે ટ્રાન્સફર
અમદાવાદ પોલીસમાં બદલીનો ગંજીપો ચિપાયો, એક સાથે 744 પોલીસ કર્મચારીઓની સાગમટે ટ્રાન્સફર
બિહારની સાથે 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને પરિણામની તારીખ
બિહારની સાથે 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને પરિણામની તારીખ
CJI પર જૂતું ફેંકવા બદલ બાર કાઉન્સિલે વકીલનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું, જાણો કોણ છે રાકેશ કિશોર?
CJI પર જૂતું ફેંકવા બદલ બાર કાઉન્સિલે વકીલનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું, જાણો કોણ છે રાકેશ કિશોર?
Gold-Silver ના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ: એક જ દિવસમાં સોનામાં ₹9,700 નો ઉછાળો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold-Silver ના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ: એક જ દિવસમાં સોનામાં ₹9,700 નો ઉછાળો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
ગુજરાતની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન, આ તારીખથી બીજું સત્ર ધમધમશે
ગુજરાતની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન, આ તારીખથી બીજું સત્ર ધમધમશે
Bihar Election 2025ઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો જાહેર; 2 તબક્કામાં થશે મતદાન, 14 નવેમ્બરે પરિણામ
Bihar Election 2025ઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો જાહેર; 2 તબક્કામાં થશે મતદાન, 14 નવેમ્બરે પરિણામ
Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ 
Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ 
Embed widget