શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં સામે આવ્યા કોરોનાના 59 કેસ

આજે ભાવનગર શહેરમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા સવારે જૂના નહીં ગણવામાં આવેલા 26 કેસ જાહેર કર્યા હતા. આ સાથે આજના તમામ કેસોની ગણતરી કરીએ તો કુલ 59 કેસનો વધારો થયો છે.

ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે ભાવનગર શહેરમાં કોરોનાના 59 કેસો આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે ભાવનગર શહેરમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તંત્ર દ્વારા સવારે જૂના નહીં ગણવામાં આવેલા 26 કેસ જાહેર કર્યા હતા. આ સાથે આજના તમામ કેસોની ગણતરી કરીએ તો કુલ 59 કેસનો વધારો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક નવા 861 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15 દર્દીના મોત છે. આજે 429 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 39, 280 પર પહોંચ્યો છે, જ્યારે મૃત્યાઆંક 2010 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 27742 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ગઈ કાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 212, અમદાવાદ કોર્પોરેશનમાં 153, સુરત 95, વડોદરા કોર્પોરેશનમાં 43, વલસાડ-28, વડોદરા-25, ગાંધીનગર- 24, ભરૂચ-19, બનાસકાંઠા- 18, રાજકોટ કોર્પોરેશન-18, ખેડા- 17, મહેસાણા - 17, નવસારી-16, ભાવનગર કોર્પોરેશન - 14, દાહોદ- 13, જુનાગઢ કોર્પોરેશન 12, આણંદ- 11, સાબરકાંઠા- 11, સુરેન્દ્રનગર-10, અમદાવાદ-9, ભાવનગર- 9, ગીર સોમનાથ-9, અમરેલી - 8, ગાંધીનગર કોર્પેોરેશન -8, તાપી -8, જામનગર કોર્પોરેશન-7, જુનાગઢ-7, બોટાદ-6, અરવલ્લી-5, કચ્છ-5, પાટણ 5, છોટાઉદેપુ-4, જામનગર -4, મોરબી -4, પંચમહાલ-3, રાજકોટ-2, નર્મદા-1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Embed widget