શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નવસારીઃ દુબઇથી પરત આવેલા 26 વર્ષીય યુવકે કેમ કરી લીધો આપઘાત? જાણો શું છે કારણ?
છાપરાંની પંચવટી સોસાયટીમાં રહેતા 26 વર્ષીય સુનિલ ઉર્ફે શનિ પરમારે પૂર્ણાં નદીમાં ઝપલાવીને આપઘાત કરી લીધો છે. સચિન GIDCમાં કોન્ટ્રાક્ટથી કામે જતો હતો, પણ કોઈક વાર જ કામ મળતું હતું. પરિવારમાં માત્ર પિતા-પુત્ર જ રહેતા હતા. એકના એક દીકરાને ગુમાવતા પિતા પર આભ તૂટી પડ્યું છે.
![નવસારીઃ દુબઇથી પરત આવેલા 26 વર્ષીય યુવકે કેમ કરી લીધો આપઘાત? જાણો શું છે કારણ? 26 year old youth suicide in Navsari due to no work after arrived from Dubai નવસારીઃ દુબઇથી પરત આવેલા 26 વર્ષીય યુવકે કેમ કરી લીધો આપઘાત? જાણો શું છે કારણ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/28154759/Sunil-Parmar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મૃતક સુનિલ પરમારની ફાઇલ તસવીર.
નવસારીઃ કોરોનાને કારણે દુબઇથી વતન નવસારી પરત ફરેલા 26 વર્ષીય યુવકે પૂર્ણા નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દુબઇમાં વેલ સેટલ સુનિલ ઉર્ફે શનિ પરમારે કોરોનાને કારણે નવસારી આવ્યું પડ્યું હતું. જોકે, નવસારી આવ્યા પછી બેરોજગારીથી કંટાળી યુવાને આત્મહત્યા કરી લીધી છે.
છાપરાંની પંચવટી સોસાયટીમાં રહેતા 26 વર્ષીય સુનિલ ઉર્ફે શનિ પરમારે પૂર્ણાં નદીમાં ઝપલાવીને આપઘાત કરી લીધો છે. સચિન GIDCમાં કોન્ટ્રાક્ટથી કામે જતો હતો, પણ કોઈક વાર જ કામ મળતું હતું. પરિવારમાં માત્ર પિતા-પુત્ર જ રહેતા હતા. એકના એક દીકરાને ગુમાવતા પિતા પર આભ તૂટી પડ્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)