શોધખોળ કરો

Surat: પ્રસાદી બનાવતી વખતે ફ્લેટમાં લાગી આગ, ઘરકામ માટે આવતી મહિલાનું મોત

Surat News: સિટીલાઈટ વિસ્તારમાં અશોક પાનની સામેની ગલીમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા સંજીવ ટીંબરીવાલાએ પોતાના ઘરમાં પૂજાપાઠનું આયોજન ક્યુ હતું. જેના કારણે ઘરમાં મહેમાનો એકત્ર થયા હતા

Surat News:  સુરતના સિટીલાઈટ વિતારમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના 10માં માળે લાગેલી આગમાં દાઝી જવાના કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતુ. જ્યારે બે બાળકીઓનો ઈજાગ્રસ્ત અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઘરમાં પૂજાપાઠના આયોજન દરમિયાન લાગી આગ

બનાવની વિગત પ્રાણે, સિટીલાઈટ વિસ્તારમાં અશોક પાનની સામેની ગલીમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા સંજીવ ટીંબરીવાલાએ પોતાના ઘરમાં પૂજાપાઠનું આયોજન ક્યુ હતું. જેના કારણે ઘરમાં મહેમાનો એકત્ર થયા હતા. આ દરમિયાન પૂજાની પ્રસાદી તૈયાર કરતી વખતે અચાનક ઘરમાં આગ લાગી હતી અને જોત જોતમાં વિકરાળ બની જતાં અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો. આગ લાગ્યાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી અને 15 થી વધુ લોકોને ફ્લેટમાંથી બહાર કાઢ્યા હતા.

ફાયરબ્રિગેડે મહેમાનોને બચાવી લીધા

જેમાં બે બાળકી તથા એક મહિલાને ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલાનું મોત થયું હતું. દેવકૃપા એપાર્ટમેન્ટના 10માં માળે આગ લાગી હોવાથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જોકે ફાયરની ટીમ સમય સૂચકતા વાપરીને મહેમાનોને બચાવી લેતા રાહત અનુભવી હતી. જોકે તેમ છતાં ઘટનામાં ઘરકામ માટે આવતી મહિલાએ જીવ ગુમાવ્યો હતો.


Surat: પ્રસાદી બનાવતી વખતે ફ્લેટમાં લાગી આગ, ઘરકામ માટે આવતી મહિલાનું મોત

ઘટનામાં ફાયર બ્રિગેડનો જવાન પણ ઘાયલ

દેવ કૃપા  B એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનાને લઈ વેસુ, અડાજણ અને મજુરા ફાયર સ્ટેશનની ટીમે કામગીરી હાથ ધરી હતી. ફાયરના એક જવાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ઘરકામ કરતી મહિલાનું મોત

ફાયરબ્રિગેડના કહેવા મુજબ ઘટનામાં બે બાળોએ ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તેમને બચાવી લેવામાં આવી હતી, જયારે ઘરકામ કરતી મહિલા રાધા બારૈયા ફ્લેટના ઓપન પેસેજમાં છુપાઈ ગયા હોવાથી સંભવતઃ ગુંગળામણના કારણે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

ભટાર વિસ્તારમાં એક કાપડની દુકાનમાં મંગળવારે વહેલી સવારે આગ ફાટી નીકળતા નાશભાગ મચી ગઈ હતી. ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી ભટાર રોડ પર રૂપાલી નહેર પાસે ફર્સ્ટ ફેશન નામની કાપડની દુકાનમાં  મંગળવારે વહેલી સવારે સિલાઈ રૂમમાં આગ ભડકી ઉઠી હતી.જેના કારણે સ્થળ પર ભાગદોડ અને અફડાતફડી મચી ગઈ હતી. જોતજોતામાં આગ ફેલાતા વધુ પ્રમાણમાં ધુમાડો ફેલાવવા માંડ્યો હતો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget