શોધખોળ કરો

વાલીઓ માટે ચોંકાવનારી ઘટના, મોબાઈલમાં ગેમ રમતા ફ્લેટના ત્રીજા માળેથી પટકાયેલી બાળકી કોમામાં સરી પડી

Surat News : મૂળ ઓરિસ્સાના રહેવાસી વિનય પલાઈની ત્રણ વર્ષની દીકરી સાથે આ દુઃખદ ઘટના ઘટી છે. હાલ આ બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

SURAT : સુરતથી વાલીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાના બાળકોને મોબાઈલ આપતા પહેલા વાલીઓએ હવે વિચારવું પડશે. સુરતના ડિંડોલીમાં સેવન હેરિટેજ નામના ફ્લેટમાં આ દુઃખદ ઘટના બની છે. અહીં મોબાઈલમાં ગેમ રમી રહેલી બાળકી ફ્લેટના ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. માન્યતા નામની આ બાળકીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાબાદ સ્મિમેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મળતી જાણકારી મુજબ આ બાળકી કોમામાં સારી પડી છે. બાળકીના હૃદયના ધબકારા બંધ થતા 108ની EMTએ માઉથ ટુ માઉથ ઑક્સિજન આપ્યું હતું. મૂળ મૂળ ઓરિસ્સાના રહેવાસી વિનય પલાઈની ત્રણ વર્ષની દીકરી સાથે આ દુઃખદ ઘટના ઘટી છે. હાલ આ બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

રાજકોટમાં હોટેલના બીજા માળેથી પટકાઈ બાળકી 
સુરતમાં આજે ફ્લેટના ત્રીજા માળેથી બાળકી પટકાઈ, તો આવી જ ઘટના રાજકોટમાં પણ ઘટી છે, જેમાં હોટેલના બીજા માળેથી બાળકી પટકાઈ છે. રાજકોટ ગોંડલ રોડ પર આવેલઈ  પાઈનવિટા હોટલમાં રોકાયેલા પરિવારની બાળી હોટેલના બીજા માળેથી પટકાતા આ અઢી વર્ષની બાળકીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ ગોંડલ રોડ પર આવેલી આ પાઈનવિટા હોટેલમાં ફરી એક વખત હોટલ સંચાલકોની બેદરકારીને કારણે આવી દુર્ઘટના બની છે. આ અગાઉ 6 મહિના પહેલા પણ પાઈનવીટા હોટેલના ચોથા માળેથી એક બાળકી પટકાઈ હતી અને બાળકીનું મોત થયું હતું. ત્યારે હોટેલ સંચાલકોએ કહ્યું હતું કે ગેલેરીમાં ગ્રીલ નાખીશું, જો કે એ ઘટના બાદ હજી સુધી ગ્રીલ નાખવામાં ન આવતા આજે આ બીજી ઘટના ઘટી છે. 

પ્રથમ 6  મહિના પહેલા બનેલી ઘટના બાદ આજે ગ્રીલ ન નખાતા બીજી ઘટના ઘટી છે, ત્યારે જોવાનું રહ્યું કે શું પ્રશાસન દ્વારા પાઈનવિટા હોટેલ સામે પગલાં લેવામાં આવશે કે નહિ.

 



વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot: Gandhinagar: કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટર પાર્કનો સહારોKutch: રાપરના ટગામાંથી ગેરકાયદેસર દેશી બંદુક સાથે આરોપી ઝડપાયોWeather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દુર થયા બાદ રાજ્યમાં ફરીથી ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Embed widget