શોધખોળ કરો

સુરતમાં વધી રહેલા કોરોનાના કેસ મુદ્દે એઇમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરીયાએ શું કર્યો મોટો દાવો? જાણો વિગત

ડૉ.ગુલેરીયાએ દાવો કર્યો કે અમદાવાદની જેમ સુરત અને ગુજરાતમાં કોરોનાના કેસ ઘટશે. કેંદ્રીય આરોગ્ય વિભાગની ટીમે સુરત સિવિલ મુખ્ય ડૉક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી હતી.

સુરતઃ સુરતમાં કોરોના મહામારીના વિકરાળ સ્વરૂપ વચ્ચે એઈમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરીયાએ મોટો દાવો કર્યો છે. ડૉ.ગુલેરીયાએ દાવો કર્યો કે અમદાવાદની જેમ સુરત અને ગુજરાતમાં કોરોનાના કેસ ઘટશે. કેંદ્રીય આરોગ્ય વિભાગની ટીમે સુરત સિવિલ મુખ્ય ડૉક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તબીબોને પૂરતો આરામ ન મળતો હોવાની પણ રજૂઆત કરાઈ છે. અનેક ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સંક્રમિત થયા હોવાની પણ રજૂઆત કરાઈ છે. ડો.ગુલેરિયાએ એમ પણ જણાવ્યું કે, ટોસિલિઝુમેબ ઈંજેક્શનના વપરાશને લઈને અલગ માર્ગદર્શિકા જાહેર થશે. ઈંજેક્શનનો દુરૂપયોગ ન થાય તે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. શહેરમાં કોરોના સંક્રમણને પગલે કેન્દ્રીય ટીમે સુરતની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. મહત્વના ત્રણ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી, જેમાં પ્રથમ ઇન્જેક્શન ની ઉપલબ્ધતા, ટેસ્ટિંગ વધારવા અંગે ચર્ચા અને ટ્રીટમેન્ટ ઉપર જોર આપવા મુદ્દે ચર્ચા થઈ હતી. દિલ્હીમાં જે પ્રકારે ટ્રીટમેન્ટ કરાય છે તે અંગેની સમજણ આપવામાં આવી હતી. કેન્દ્રીય ટીમના સદસ્યો ત્રણ ટીમમાં વહેંચાયા હતા. એક ટિમ લીંબાયત ઝોનમાં પહોંચી હતી. ધનવંતરી રથ અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી. બીજી ટીમે વરાછા ઝોનની મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી. જ્યારે મુખ્ય ટીમે સુરત સિવિલમાં બેઠક કરી હતી. સુરતમાં પણ અમદાવાદની જેમ સંક્રમણ ઓછું કરવા પ્રક્રિયા કરવા આદેશ અપાયા છે. સમીક્ષા બાદ ટીમ અમદાવાદ જવા રવાના થઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget