શોધખોળ કરો

સ્વાદના શોખીનો થઈ જજો સાવધાન, સુરતમાં ડુપ્લીકેટ મસાલાનું કૌભાંડ ઝડપાયું

આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ ભગવતી કલાલ નામનો વ્યકિત હોવાનું સામે આવ્યું છે. જે બ્રાન્ડેડ એવરેસ્ટ અને રાજેશ મસાલાના નામે ડુપ્લીકેટ મસાલાનું વેચાણ કરતા હતાં.

Surat: સુરતના પલસાણામાં મંગળવારના રોજ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે ડુપ્લીકેટ મસાલા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું હતું. પોલીસે બે આરોપીને 9 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીઓ પલસાણાના ગાંગપૂરની ઓમ હરિઓમ સોસાયટીના મકાન નં 11માં કૌભાંડ ચલાવતા હતાં.

આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ ભગવતી કલાલ નામનો વ્યકિત હોવાનું સામે આવ્યું છે. જે બ્રાન્ડેડ એવરેસ્ટ અને રાજેશ મસાલાના નામે ડુપ્લીકેટ મસાલાનું વેચાણ કરતા હતાં. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ એવી સોસાયટીના મકાનમાં આ કારસ્તાન ચલાવતા હતા કે જ્યાં લોકોની અવર-જવર ઓછી રહેતી હતી. કારણ કે આ સોસાયટીમાં બનેલા મકાનો પૈકી માત્ર બે જ મકાનમાં લોકો વસવાટ કરે છે. જ્યારે બાકીના મકાન બંધ હાલતમાં છે. હાલ તો પોલીસે માસ્ટર માઈંડ ભગવતી કલાલને દબોચી લેવા તપાસ શરૂ કરી છે.

આરોપીઓ પલસાણા તાલુકાના ગાંગપૂર ગામની સીમમાં ઓમ હરિઓમ સોસાયટીના મકાન નંબર 11 માં બેખોફ બની બ્રાન્ડેડ એવરેસ્ટ મસાલાનાં નામે ડુપ્લીકેટ મસાલા બનાવતા હતા. આ સોસાયટી અવાવરી જગ્યા પર આવેલી છે. આખી સોસાયટીમાં એક બે મકાનમાં લોકો રહે છે બાકીના મકાનો બંધ હાલતમાં છે જેનો ફાયદો ઉઠાવી આરોપીઓ ડુપ્લીકેટ મસાલા બનાવતા હતા. જોકે આ બાતમી સુરત ગ્રામ્ય એલ. સી. બી પોલીસને મળતા પોલીસે રેડ કરી ઘટના સ્થળેથી મશીનરી, રો મટીરીયલ, રેપર અને ભેળસેળ કરવા વપરાતો લાકડાનો વહેર અને કલર મળી આવ્યા હતા. પોલીસે બે આરોપીની ઘટના સ્થળેથી અટક કરી છે અને 9 લાખનો મુદામાલ કબ્જે કર્યો. મુખ્ય સૂત્રધાર ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પલસાણા પોલીસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget