શોધખોળ કરો

Navsari : કાર પર વીજતાર પડતાં યુવકનું મોત, બે દીકરીઓએ ગુમાવ્યા પિતા

મહુડી ગામ પાસે મારુતિ વાન પર જીવંત તાર પડતા તેમાં બેસેલા બે યુવાનને કરંટ લાગ્યો લાગ્યો હતો. જેમાંથી કાર ચાલક 30 વર્ષીય સુનિલ પવારનું સારવાર દરમ્યાન મોત થયું છે. 

નવસારીઃ મહુડી ગામ પાસે ખેતર પેદાશ પર વીજતાર પડ્યા પછી રાહદારીઓ પર પડતાં એક યુવકનું મોત નીપજ્યું છે.  મહુડી ગામ પાસે મારુતિ વાન પર જીવંત તાર પડતા તેમાં બેસેલા બે યુવાનને કરંટ લાગ્યો લાગ્યો હતો. જેમાંથી કાર ચાલક 30 વર્ષીય સુનિલ પવારનું સારવાર દરમ્યાન મોત થયું છે. 

યુવકનું મોત થતાં DGVCLને ગ્રામ્ય પોલીસે નોટિસ મોકલી છે. વીજ કંપનીને આ ઘટનામાં જવાબદાર કેમ ન ઠેરવવા તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. પટેલ પરિવારનો માળો વિખેરાયો છે. 2 દીકરીએ  પિતાની છાયા ગુમાવી છે. 

મહેસાણાઃ મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવાના મામલો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહેસાણામાં બે દિવસ પહેલા યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં લાશ મળી હતી. મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક ભુમી જાટ તેની માતા સાથે સિદ્ધપુર રહેતી હતી. માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ હત્યા કરી હતી.

આ અંગે પોલીસે પત્રકાર પરીષદમાં માહિતી આપી હતી કે, પરેશ જોશીને મૃતકની માતા સાથે સંબંધ હતા. માતા અને પરેશના સંબંધો યુવતીને પસંદ નહોતા. આથી પરેશે તેની હત્યા કરી નાંખી હતી. યુવતીને ફરવાના બહાને લઈ જઈ પહેલા હથોડી મારીને હત્યા કરી નાંખી હતી. પછી પેટ્રોલથી સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવીમાં યુવતી અને આરોપી સાથે જતાં દેખાયા હતા. જેને આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. એટલું જ નહીં, પોલીસે મોટો ખુલાસો કર્યો હતો કે, યુવતીની હત્યા પછી હત્યારો પરેશ જોશી સિદ્ધપુર પોલીસ સ્ટેશને જાણવા જોગ આપવા માટે ગયો હતો.

ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી હોવાનું સામે આવ્યું છે. યુવતીને હથોડાના ઘા મારી ક્રૂર હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહેસાણા પોલીસે હત્યારા પ્રેમીની ચાણસ્માથી અટકાયત કરી છે. નોંધનીય છે કે, ગત મંગળવારે મહેસાણાના બાયપાસ હાઈવે પર ખારી બ્રિજ નીચેથી  હત્યા કરીને સળગાવેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. 

ગુરૂવારે એસપી દ્વારા 7  ટીમો બનાવીને 100 જેટલી ગુમ યુવતીઓ, ઘટના સ્થળ નજીકના ટાવરમાં ટ્રેસ થયેલા 2600 મોબાઈલ નંબર, સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. જેમાં યુવતીની ઉંમર 18થી 20 વર્ષની હોવાનું એનાલિસિસ કરાયું હતું. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
Embed widget