શોધખોળ કરો

Surat: અગ્નિકાંડ બાદ સુરતમાં તંત્ર એક્શનમાં, ફાયર સેફ્ટી વિનાની 400થી વધુ દુકાનોને સીલ કરાઇ

Surat Crime News: રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉભા થયા છે. હાઇકોર્ટે પણ એક સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા

Surat Crime News: રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉભા થયા છે. હાઇકોર્ટે પણ એક સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. રાજ્યમાં કેટલાય સ્થળો એવા છે જેમાં સરકારની કોઇપણ જાતની મંજૂરી, ફાયર સેફ્ટી કે એનઓસી નથી. જોકે, હવે રાજ્ય સરકારે એક્શન લેવું શરૂ કર્યુ છે. આજે સુરતમાં તંત્ર એક્શનમાં આવ્યુ અને શહેરની 400થી વધુ દુકાનોને સીલ કરી દીધી.

માહિતી પ્રમાણે, રાજકોટમાં 28 લોકોના જીવ ગુમાવવાની કરુણ ઘટના બાદ સુરત મહાનગર પાલિકા તંત્ર એક્શનમાં આવ્યુ છે. સુરત મનપા અગ્નિકાંડ બાદ સતત બીજા દિવસે પોતાની કામગીરી યથાવત રાખી હતી, સુરતની રાધે ટેક્સટાઈલ માર્કેટની ફાયર સેફ્ટી અને અન્ય ઓનએસી વિનાની કુલ 411 દુકાન સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા શહેરમાં ગેલેક્સી ઈકૉન માર્કેટની 23 મોટી દુકાનને સીલ કરાઇ છે. વરાછા ઝૉન Bમાં ટર્નિંગ પૉઈન્ટ કૉમર્શિયલ કૉમ્પલેક્ષની 57 દુકાન સીલ કરાઇ છે. કતારગામમાં જીમને ફાયર સેફ્ટીના અભાવે સીલ કરાયુ છે. સહારા દરવાજા બેગમપુરામાં શ્રી ઓમ ટેક્સટાઈલની 111 દુકાન સીલ કરાઇ છે. મોટી બેગમવાડી ખાતે હીરાપન્ના માર્કેટની 97 દુકાન સીલ કરાઇ છે. બેગમપુરાના બૉડી બેલેન્સ જીમ મંજૂરી વગર ચાલતું હોવાથી સીલ કરાયુ છે. ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈ ચાર ટ્યૂશન ક્લાસિસ સીલ કરાયા છે. 

ગઇકાલે સુરતમાં 140 દુકાનો સીલ કરાઇ હતી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરત ફાયરની ટિમ સફાળી જાગી છે. શહેરના ઉધના સ્થિત અનુપમ એમેસિટી સેન્ટર ની 12 દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ, ક્લિનિક, જિમ , ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હોટલ સીલ કરવામાં આવી છે. આ તમામ લોકોએ ફાયર એન.ઓ.સી રીન્યુ કરાવી ન હતી. અગાઉ ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી રીન્યુ માટે નોટિસ આપી હતી. નોટિસ બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઋતુરાજ માર્કેટ માં કુલ 20 દુકાનો સીલ કરવામાં આવી છે. કાપડની હોલસેલની દુકાનો સીલ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીનાં અભાવે સીલ મારવામાં આવી છે. દુકાનદારોને વારંવાર નોટિસો આપવામાં આવી હતી છતા ફાયર સેફ્ટીની કામગીરી નહીં કરતા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં સહારા દરવાજા પાસે આવેલ સાકાર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો સીલ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ અને ચોથા માળે આવેલી દુકાનો સીલ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટેસ્ટ ઓફ ભગવતી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. કાપડનાં ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના અભાવે કામગીરી કરાઈ છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget