શોધખોળ કરો

સુરતઃ મોટા મોલમાં શો રૂમ ધરાવતા માત્ર 28 વર્ષના બિઝનેસેમેન કરી લીધો આપઘાત, કારણ જાણીને લાગી જશે આઘાત

લોક ડાઉન બાદ ઘંધો બરાબર નહીં ચાલતા હોવાથી સતત માનસિક તાણ અનુભવતા બિઝનેસમેને સરસાણા ખાતે બીજા ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

સુરતઃ સુરતમા રાહુલ રાજ મોલમાં શો રૂમ ધરાવતા માત્ર 28 વર્ષના બિઝનેસમેને આપઘાત કરી લીધો છે. પાર્લે પોઈન્ટ જેવા પોશ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ઢીંગરાના આપઘાત પાછળનું કારણ લોકડાઉનના કારણે આવેલી આર્થિક મંદી છે. લોક ડાઉન બાદ ઘંધો બરાબર નહીં ચાલતા હોવાથી સતત માનસિક તાણ અનુભવતા બિઝનેસમેને સરસાણા ખાતે બીજા ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પાર્લે પોઇન્ટ ખાતે સરગમ શોપિંગ સેન્ટર નજીક ઇચ્છાનાથ ખાતે રાધેનગર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ઢીંગરા સોમવારે બપોરે માતા સાથે વાત કર્યા પછી સરસાણા ગામ પાસે આગમ રેસીડેન્સીમાં આવેલા તેમના બીજા ઘરે ગયા હતા. મોડી સાંજે તેમના પિતા ઘરે આવ્યા ત્યારે કરણભાઈ ઘરે ન હોવાથી પરિવારજનોએ ઘણી વાર ફોન કર્યા હતા પણ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. પિતા સહિતના પરિવારજનો ચાવી લઈને તેમના સરસાણા ખાતે બીજા ઘરે ગયા હતા. ચાવીથી દરવાજો ખોલતાં કરણભાઈ હૂક સાથે કપડું બાંધી ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમના પિતા અને અન્ય વ્યક્તિઓની મદદ લઈને તેમણે નીચે ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. ખટોદરા પોલીસ મથકના ઓફિસરે કહ્યું હતું કે, કરણભાઈ રાહુલ રાજ મોલમાં કપડાનો શો રૂમં ચલાવતા હતા પણ લોક ડાઉન બાદ તેમનો ઘંધો બરાબર ચાલતો ન હોવાથી સતત માનસિક તાણ અનુભવતા હતા. વેસુના વી.આઈ.પી રોડ ખાતે બીજી દુકાનનું ફર્નિચરનું કામ ચાલતું હતું. આગામી બે-ત્રણ દિવસમાં તે દુકાન શરૂ કરવાની પણ તૈયારી કરી રહ્યા હતા ફણ નાણાંની સગવડ ના થતી હોવાથી ટેન્શનમાં રહેતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેમના નાનો ભાઈ આર્ટીસ્ટ છે અને પિતા કાપડ વેપારી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget