શોધખોળ કરો

Surat: મોદી સરકારના ક્યા નિર્ણય સામે વેપારીઓમાં આક્રોશ ? 30 ડીસેમ્બરે ટેક્સટાઈલ માર્કેટ બંધ, ઉગ્ર આંદોલનની ચીમકી

કેન્દ્ર સરકાર દ્વારા ટેકસટાઇલ ક્ષેત્રમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)વધારવામાં આવતાં સુરતના કાપડના વેપારીઓમાં રોષ છે. આ જાહેરાતનો વિરોધ કરવા સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડીસેમ્બરે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા ટેકસટાઇલ ક્ષેત્રમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)વધારવામાં આવતાં સુરતના કાપડના વેપારીઓમાં રોષ છે. આ જાહેરાતનો વિરોધ કરવા સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડીસેમ્બરે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2022થી કાપડનાં ઉત્પાદનો પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 5 ટકાથી વધી ને 12 ટકા GST થઈ રહ્યો છે. તેના વિરોધમાં વેપારીએના સંગઠન સુરત ફોસ્ટા દ્વારા સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડીસેમ્બરે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

વેપારીઓ સતત કાપડનાં ઉત્પાદનો પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST વધે તે માટે માંગ કરી રહ્યા હતા પણ સસરકારે તેમની વાત સાંભળી નથી. આ કરાણે  વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. હવે માર્કેટ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરાશે. આ અંગે ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શાઢાએ કહ્યું કે, કાપડ વેપારીઓ એક દિવસ બંધ માર્કેટ રાખશે તો કરોડો નું નુકશાન થશે પણ સરકારના વલણને કારણે બીજો વિકલ્પ નથી. આ મુદ્દે આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બની શકે છે

સુરતઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અગાઉની સરકારોએ સુરત સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સુરતને અગાઉની સરકારોમાં અન્યાય થતો હોવાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સાર્વજનિક મંચ પરથી પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે. પાટીલે કહ્યું કે વારંવારની રજૂઆતો છતા પણ વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે સુરતને ગ્રાંટ પૂરતી ફાળવવામાં આવતી નહોતી.

પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે જરૂરી ગ્રાંટ ફાળવવાની હાકલ પણ કરી છે. સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલની હાજરીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે ગ્રાંટ ફાળવવાની જરૂરીયાત જણાવી દીધી હતી. સ્વાભાવિક રીતે જ પાટીલના અંદાજથી હળવુ હાસ્ય પણ ફેલાયુ છે.  પાટીલના ભાષણ અગાઉ દર્શનાબેન જરદોશે હવે સુરતનો સુવર્ણકાળ શરૂ થયો હોવાનુ નિવેદન પણ આપ્યુ હતુ  કેમ કે સુરતમાં મહાનગર પાલિકા અઢી દશક કરતા પણ વધુ સમયથી ભાજપની છે અને રાજ્યમાં સરકાર પણ અઢી દશકથી ભાજપની છે ત્યારે સુરતને ગ્રાંટ પૂરતી ન મળતી હોવાનું કહીને સી.આર.પાટીલ કઈ સરકાર તરફ ઈશારો કરી રહ્યા હતા તે તમામ લોકો શાનમાં સમજી ગયા હતા.  પાટીલનું આ નિવેદન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર્પોરેશનના કાર્યક્રમમાં આવ્યું છે.. જો કે આ અગાઉ પણ એઈમ્સ હોય કે અન્ય વાત સી.આર. પાટીલ આ જ પ્રકારે ઈશારા ઈશારામાં ઘણુ બધુ કહી ગયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ફરી પેપર ફૂટ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Lok Sabha Elections | નવસારીના કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈએ ફોર્મ ભરતા પહેલા શું કહ્યું?Lok Sabha Election 2024: પોરબંદરના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ સોશલ મીડિયાના માધ્યમથી પ્રચારને તેજ બનાવ્યોLok Sabha Elections First Phase: નીતિન ગડકરીએ કહ્યું- 101% વિશ્વાસ, હું ચૂંટણી જીતી રહ્યો છુંLok Sabha Election 2024: મેદવારી ફોર્મ ભર્યા બાદ શું બોલ્યા અમિત શાહ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ફરી પેપર ફૂટ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Lifestyle: સમગ્ર વિશ્વમાં હૃદયની બીમારીથી મરી રહ્યા છે સૌથી વધુ લોકો, કારણ છે બેડ કોલેસ્ટ્રોલ
Lifestyle: સમગ્ર વિશ્વમાં હૃદયની બીમારીથી મરી રહ્યા છે સૌથી વધુ લોકો, કારણ છે બેડ કોલેસ્ટ્રોલ
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર
Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર
Infosys: નારાયણ મૂર્તિના 5 મહિનાના પૌત્રએ કરી 4.2 કરોડની પ્રથમ કમાણી, ગિફ્ટમાં મળ્યા હતા 15 લાખ શેર
Infosys: નારાયણ મૂર્તિના 5 મહિનાના પૌત્રએ કરી 4.2 કરોડની પ્રથમ કમાણી, ગિફ્ટમાં મળ્યા હતા 15 લાખ શેર
Embed widget