શોધખોળ કરો

Surat: સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામ! ધારાસભ્યની પત્નીનો મોબાઈલ ઝૂંટવી આરોપીઓ થયા ફરાર

સુરત: શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રથી વહેલી સવારે સુરત પહોંચેલા યુવકનો મોબાઈલ ઝુંટવી ગઠિયા ફરાર થઈ ગયા હતા. હવે શહેરમાં ફરી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે.

સુરત: શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રથી વહેલી સવારે સુરત પહોંચેલા યુવકનો મોબાઈલ ઝુંટવી ગઠિયા ફરાર થઈ ગયા હતા. હવે શહેરમાં ફરી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ વખતે ધારાસભ્યની પત્નીનો મોબાઈલ સ્નેચ થયો છે. ધારાસભ્ય તુષાર ચૌધરીની પત્નીનો મોબાઈલ ઝૂંટવી આરોપીઓ ફરાર થઈ ગયા છે. 

તુષાર ચૌધરી  માજી કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય છે. ડો.તુષાર ચૌધરીનાં પત્ની છે ડો.દીપ્તિબેન ચૌધરીનો મોબાઈલ લઈને આરોપીઓ નાસી ગયા હતા. જોગર્સ પાર્ક પાસે સ્નેચર મોબાઈલ ઝૂંટવી ભાગી જતા ચકચાર મચી જવા પામી છે. મોપેડ પર આવેલા બે ઈસમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલમાં ઉમરા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે. મોબાઈલ સ્નેચિંગની ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સૌરાષ્ટ્રના યુવકનો મોબાઈલ લઈ ગઠીયા ફરાર

સુરત શહેરમાં મોબાઈલ સ્નેચર બેફામ બન્યા છે. સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. યુવક ફોન પર વાત કરતો હતો ત્યારે બાઈક ચાલકોએ મોબાઈલની ચીલ ઝડપ કરી હતી. વહેલી સવારે સૌરાષ્ટ્રથી આવેલી બસમાંથી યુવક સુરત આવ્યો હતો. મોબાઈલ સ્નેચરો બસની વોચ રાખી રહ્યા છે તેથી બસમાંથી ઉતરતા પહેલા ચેતવું જરૂરી છે.

 

મોબાઈલ સ્નેચિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.   જો કે, ચોરીના આ ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.

સુરતના ગાર્ડનમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ

સુરત શહેરમાં સરકારી ગાર્ડનમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને બગીચામાં ગંગાજળનો છંટકાવ કર્યો હતો. શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સરકારી બગીચામાં સાંજના સમયે મુસ્લિમ સમાજના બે લોકો નમાઝ પઢતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોના કાર્યકરો રોષે ભરાયા હતા. બીજા દિવસની રાત્રે પોતે તે બગીચામાં પહોંચ્યા અને સામૂહિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.એટલું જ નહીં, જે જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી તે જગ્યાને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કર્યો હતો.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget