શોધખોળ કરો

Navsari : 500થી વધુ ઘરોમાં ઘૂસી ગયા પાણી, લોકો ઘર છોડી મંદિરમાં રહેવા બન્યા મજબૂર

શહેરના સૌથી નીચાણવાળો વિસ્તાર ગણાતા વિસ્તારમાં લોકોની સમસ્યા વધી છે. 500થી વધુ ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અને લોકો ઘર છોડીને મંદિરમાં સહારો લેવા માટે મજબૂર બન્યા છે.

નવસારીઃ શહેરમાં પૂરના નદીના નીર તારાજી સરજી રહ્યા છે તેવા સમયે શહેરના સૌથી નીચાણવાળો વિસ્તાર ગણાતા વિસ્તારમાં લોકોની સમસ્યા વધી છે. 500થી વધુ ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અને લોકો ઘર છોડીને મંદિરમાં સહારો લેવા માટે મજબૂર બન્યા છે .


Navsari : 500થી વધુ ઘરોમાં ઘૂસી ગયા પાણી, લોકો ઘર છોડી મંદિરમાં રહેવા બન્યા મજબૂર

ગુજરાતમાં ગઈ કાલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધુંઆધાર બેટિંક કર્યું હતું. નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 21 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આ પછી નર્મદાના તિલકવાડામાં 20, સુરતના ઉમરપાડામાં 17 ઇંચ, નર્મદાગના સાગબારામાં 17, વલસાડના કપરાડામાં 16, પંચમહાલના જાંબુઘોડામાં પોણા 18 ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા 18, નર્મદાના નાંદોદમાં 14 ઇંચ, ડાંગ આહ્વામાં 13 ઇંચ, સુબિરમાં 12 ઇંચ, ધરમપુરમાં 10 ઇંચ, ગોધરા, ઉચ્છલ, સોનગઢ, માંગરોળમાં 8થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.  


Navsari : 500થી વધુ ઘરોમાં ઘૂસી ગયા પાણી, લોકો ઘર છોડી મંદિરમાં રહેવા બન્યા મજબૂર

 એક તરફ કુદરતની આફત છે  તો બીજી બાજુ રજાની મજા માણવા માટે લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઉપરથી ચાલીને પાણી જોવા નીકળ્યા.  રેલવે પ્રશાસન સમગ્ર મામલાથી અજાણ છે. 


Navsari : 500થી વધુ ઘરોમાં ઘૂસી ગયા પાણી, લોકો ઘર છોડી મંદિરમાં રહેવા બન્યા મજબૂર

નવસારી શહેરના કાશીવાડી વિસ્તારમાં આવેલા 200થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. પાલિકા તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા અક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ કરીને કાશીવાડી વિસ્તારમાં પાંચ ફૂટ થી લઈને 10 ફૂટ સુધીના પાણી ભર્યા છે. લોકોનો ઘરવખરીનો સામાન બગડી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

નવસારી નદીની સપાટી 28 ફૂટ નજીક પહોંચી,  ભયજનક સપાટી 23 ફૂટ. પૂર્ણ નદી ભયજનક સપાટીથી પાંચ ફૂટ ઉપર રહી રહી છે,  સપાટીમાં વધારો થતા તંત્રની ઉંઘ હરામ. શહેરનો મિથિલા નગરી વિસ્તાર સમગ્ર પાણીમાં ગરક. શાંતા દેવી રોડ પર પાંચ  ફૂટ થી વધુ પાણી ભરાયા. નવસારી નો રીંગરોડ પણ પાણીમાં ગરક થયો છે.  સ્થળાંતર કરીને રાખવામાં આવેલા લોકો પણ ફરીથી પુરમાં ફસાયા. ૨ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget