શોધખોળ કરો

Ayodhya Airport: અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાસ ટેસ્ટિંગ સફળ, આ તારીખથી શરૂ થશે ફ્લાઇટ સર્વિસ

આ ટેસ્ટ દરમિયાન રનવેની ક્વોલિટી સ્પેશિયલ ડિઝાઈન કરેલી ફ્રિક્શન કાર વડે ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્વીડિશ કાર રનવે પર વિમાનોના લેન્ડિંગ દરમિયાન વાઇબ્રેશન અને સ્લિપિંગની શક્યતાઓનું પરીક્ષણ કરે છે.

Ayodhya Airport: જેમ જેમ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ બાકીની તૈયારીઓ પણ ઝડપથી પૂર્ણ થતી જોવા મળી રહી છે. શુક્રવારે અયોધ્યામાં બની રહેલા શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ફ્રિક્રશન પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે દરેક માપદંડ પર ખરૂ ઉતર્યું છે.  આ ઉપરાંત ફાયર બ્રિગેડે 3 નેફકો વાહનોની ટ્રાયલ પણ કરી હતી અને આ ટ્રાયલ પણ સફળ રહી હતી. એવું માનવામાં આવે છે કે, એરપોર્ટ આગામી 1 અઠવાડિયામાં ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગ માટે તૈયાર થઈ જશે.                                                                  

શું હોય છે રનવે ફ્રિક્શન ટેસ્ટિંગ

આ ટેસ્ટ દરમિયાન રનવેની ક્વોલિટી સ્પેશિયલ ડિઝાઈન કરેલી ફ્રિક્શન કાર વડે ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્વીડિશ કાર રનવે પર વિમાનોના લેન્ડિંગ દરમિયાન વાઇબ્રેશન અને સ્લિપિંગની શક્યતાઓનું પરીક્ષણ કરે છે. નિયમ પ્રમાણે, વિમાનોના ઉતરાણ વખતે કંપન અને સ્લિપિંગ સામાન્ય કરતાં વધુ ન હોવું જોઈએ. રનવે પર પરીક્ષણ દરમિયાન, કારને વધુ ઝડપે ચલાવવામાં આવી હતી અને ઓટોમેટિક મશીનથી ફુવારામાંથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, કાર પર બ્રેક લગાવીને રનવેના સ્લિપેજની તપાસ કરવામાં આવી હતી. અયોધ્યા એરપોર્ટ બંને માપદંડપર સફળતાથી ખરૂ ઉતર્યું હતું.

 15મી ડિસેમ્બર સુધીમાં એરપોર્ટ બનાવવાનો લક્ષ્યાંક

એવું માનવામાં આવે છે કે 15 ડિસેમ્બર 2023 સુધીમાં એરપોર્ટનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કારણ કે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હાલમાં, અયોધ્યાના શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે ટેક્સી-વે અને એક એપ્રોનનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. એક એપ્રોનમાં ચાર ફ્લાઇટ પાર્ક કરી શકાય છે. આ સિવાય 2200 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રનવે પર એરબસ A-320 ઉડાન ભરી શકશે. બીજી તરફ રામ મંદિરમાં વિજળી પુરવઠા માટે પાવર સબ સ્ટેશન પર પણ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ
રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ
રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget