શોધખોળ કરો

Ayodhya Airport: અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાસ ટેસ્ટિંગ સફળ, આ તારીખથી શરૂ થશે ફ્લાઇટ સર્વિસ

આ ટેસ્ટ દરમિયાન રનવેની ક્વોલિટી સ્પેશિયલ ડિઝાઈન કરેલી ફ્રિક્શન કાર વડે ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્વીડિશ કાર રનવે પર વિમાનોના લેન્ડિંગ દરમિયાન વાઇબ્રેશન અને સ્લિપિંગની શક્યતાઓનું પરીક્ષણ કરે છે.

Ayodhya Airport: જેમ જેમ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ બાકીની તૈયારીઓ પણ ઝડપથી પૂર્ણ થતી જોવા મળી રહી છે. શુક્રવારે અયોધ્યામાં બની રહેલા શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ફ્રિક્રશન પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે દરેક માપદંડ પર ખરૂ ઉતર્યું છે.  આ ઉપરાંત ફાયર બ્રિગેડે 3 નેફકો વાહનોની ટ્રાયલ પણ કરી હતી અને આ ટ્રાયલ પણ સફળ રહી હતી. એવું માનવામાં આવે છે કે, એરપોર્ટ આગામી 1 અઠવાડિયામાં ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગ માટે તૈયાર થઈ જશે.                                                                  

શું હોય છે રનવે ફ્રિક્શન ટેસ્ટિંગ

આ ટેસ્ટ દરમિયાન રનવેની ક્વોલિટી સ્પેશિયલ ડિઝાઈન કરેલી ફ્રિક્શન કાર વડે ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્વીડિશ કાર રનવે પર વિમાનોના લેન્ડિંગ દરમિયાન વાઇબ્રેશન અને સ્લિપિંગની શક્યતાઓનું પરીક્ષણ કરે છે. નિયમ પ્રમાણે, વિમાનોના ઉતરાણ વખતે કંપન અને સ્લિપિંગ સામાન્ય કરતાં વધુ ન હોવું જોઈએ. રનવે પર પરીક્ષણ દરમિયાન, કારને વધુ ઝડપે ચલાવવામાં આવી હતી અને ઓટોમેટિક મશીનથી ફુવારામાંથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, કાર પર બ્રેક લગાવીને રનવેના સ્લિપેજની તપાસ કરવામાં આવી હતી. અયોધ્યા એરપોર્ટ બંને માપદંડપર સફળતાથી ખરૂ ઉતર્યું હતું.

 15મી ડિસેમ્બર સુધીમાં એરપોર્ટ બનાવવાનો લક્ષ્યાંક

એવું માનવામાં આવે છે કે 15 ડિસેમ્બર 2023 સુધીમાં એરપોર્ટનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કારણ કે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હાલમાં, અયોધ્યાના શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે ટેક્સી-વે અને એક એપ્રોનનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. એક એપ્રોનમાં ચાર ફ્લાઇટ પાર્ક કરી શકાય છે. આ સિવાય 2200 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રનવે પર એરબસ A-320 ઉડાન ભરી શકશે. બીજી તરફ રામ મંદિરમાં વિજળી પુરવઠા માટે પાવર સબ સ્ટેશન પર પણ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget