શોધખોળ કરો

Ayodhya Airport: અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાસ ટેસ્ટિંગ સફળ, આ તારીખથી શરૂ થશે ફ્લાઇટ સર્વિસ

આ ટેસ્ટ દરમિયાન રનવેની ક્વોલિટી સ્પેશિયલ ડિઝાઈન કરેલી ફ્રિક્શન કાર વડે ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્વીડિશ કાર રનવે પર વિમાનોના લેન્ડિંગ દરમિયાન વાઇબ્રેશન અને સ્લિપિંગની શક્યતાઓનું પરીક્ષણ કરે છે.

Ayodhya Airport: જેમ જેમ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ બાકીની તૈયારીઓ પણ ઝડપથી પૂર્ણ થતી જોવા મળી રહી છે. શુક્રવારે અયોધ્યામાં બની રહેલા શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ફ્રિક્રશન પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે દરેક માપદંડ પર ખરૂ ઉતર્યું છે.  આ ઉપરાંત ફાયર બ્રિગેડે 3 નેફકો વાહનોની ટ્રાયલ પણ કરી હતી અને આ ટ્રાયલ પણ સફળ રહી હતી. એવું માનવામાં આવે છે કે, એરપોર્ટ આગામી 1 અઠવાડિયામાં ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગ માટે તૈયાર થઈ જશે.                                                                  

શું હોય છે રનવે ફ્રિક્શન ટેસ્ટિંગ

આ ટેસ્ટ દરમિયાન રનવેની ક્વોલિટી સ્પેશિયલ ડિઝાઈન કરેલી ફ્રિક્શન કાર વડે ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્વીડિશ કાર રનવે પર વિમાનોના લેન્ડિંગ દરમિયાન વાઇબ્રેશન અને સ્લિપિંગની શક્યતાઓનું પરીક્ષણ કરે છે. નિયમ પ્રમાણે, વિમાનોના ઉતરાણ વખતે કંપન અને સ્લિપિંગ સામાન્ય કરતાં વધુ ન હોવું જોઈએ. રનવે પર પરીક્ષણ દરમિયાન, કારને વધુ ઝડપે ચલાવવામાં આવી હતી અને ઓટોમેટિક મશીનથી ફુવારામાંથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, કાર પર બ્રેક લગાવીને રનવેના સ્લિપેજની તપાસ કરવામાં આવી હતી. અયોધ્યા એરપોર્ટ બંને માપદંડપર સફળતાથી ખરૂ ઉતર્યું હતું.

 15મી ડિસેમ્બર સુધીમાં એરપોર્ટ બનાવવાનો લક્ષ્યાંક

એવું માનવામાં આવે છે કે 15 ડિસેમ્બર 2023 સુધીમાં એરપોર્ટનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કારણ કે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હાલમાં, અયોધ્યાના શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે ટેક્સી-વે અને એક એપ્રોનનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. એક એપ્રોનમાં ચાર ફ્લાઇટ પાર્ક કરી શકાય છે. આ સિવાય 2200 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રનવે પર એરબસ A-320 ઉડાન ભરી શકશે. બીજી તરફ રામ મંદિરમાં વિજળી પુરવઠા માટે પાવર સબ સ્ટેશન પર પણ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Embed widget