શોધખોળ કરો

Train Ticket Refund Rule: ટ્રેન મોડી પડે તો પણ મળશે રિફંડ, જાણો શું છે પ્રક્રિયા

Indian Railways: જો તમે શિયાળામાં મુસાફરી કરી રહ્યા હોવ અને ધુમ્મસ કે અન્ય કોઈ કારણોસર તમારી ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે તો તમને ટ્રેન ટિકિટના પૂરા પૈસા પરત મળી શકે છે.

Train Ticket Refund Rule: ટ્રેન મોડી પડે તો પણ મળશે રિફંડ, જાણો શું છે પ્રક્રિયા

Indian Railways: જો તમે શિયાળામાં મુસાફરી કરી રહ્યા હોવ અને ધુમ્મસ કે અન્ય કોઈ કારણોસર તમારી ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે તો તમને ટ્રેન ટિકિટના પૂરા પૈસા પરત મળી શકે છે.

Train Ticket Refund: શિયાળામાં ધુમ્મસની ઘણી અસર થતી હોઈ છે, જેના કારણે ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ પડતા વિલંબને કારણે ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. આ રદ થયેલી ટ્રેનો પર રિફંડ ઉપલબ્ધ છે, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેન મોડી હોઈ તો પણ તમે રિફંડ માટે દાવો કરી શકો છો.

ભારતીય રેલ્વેની વેબસાઈટ અનુસાર, જો ટ્રેન મોડી હોય તો તમે તમારી કન્ફર્મ ટિકિટ પર રિફંડ મેળવી શકો છો. ત્રણ કલાકથી વધુ મોડી પડેલી ટ્રેનની ટિકિટ કેન્સલ કરવા માટે રેલવે તમને પૂરા પૈસા આપશે. આ માટે તમારે IRCTની  વેબસાઇટ, એપ અથવા રેલવે ટિકિટ કાઉન્ટર પર જવું પડશે અને ટિકિટ કેન્સલ કરવાની વિનંતી કરવી પડશે. ઉપરાંત, તમારે ખાતરી કરવી પડશે કે તમે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા નથી.

જો તમે આ શરત પૂરી કરશો તો જ રિફંડ આપવામાં આવશે
સૌથી મહત્વની વાત એ છે કે જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી ચાલી રહી હોય અને ટ્રેનના આગમન પહેલા ટિકિટ કેન્સલ થઈ જાય તો જ તમને રિફંડ આપવામાં આવશે. 2 કે 1 કલાક મોડી ચાલતી ટ્રેનો પર મુસાફરો રિફંડનો દાવો કરી શકતા નથી. સંપૂર્ણ રિફંડ મેળવવા માટે ટ્રેનની વાસ્તવિક પ્રસ્થાન પહેલાં TDR ફાઇલ કરવાની રહેશે.

આ રીતે તમને વિન્ડોમાંથી રિફંડ મળશે
ટ્રેન ઉપડતા પહેલા તમારે PRS કાઉન્ટર પર જવું પડશે. આ પછી તમારે તમારી ટિકિટ સરેન્ડર કરવી પડશે. પછી તપાસ બાદ તમને ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આના પર કોઈ કપાત કરવામાં આવશે નહીં.

ઓનલાઈન રિફંડ કેવી રીતે મેળવવું
જો તમે આઈઆરસીટીસી એપ અથવા વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરાવી છે, તો તમારે ટીડીઆર (ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ) ફાઇલ ભરવાની રહેશે. TDR ફાઇલ કર્યા પછી, ઇ-ટિકિટ રિફંડ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 90 દિવસ અને વધુ સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ ટિકિટો પર રિફંડ ઉપલબ્ધ રહેશે નહીં
કોવિડ -19 થી, રેલ્વેએ વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી આપી નથી. આવી સ્થિતિમાં, જો તમે સ્લીપર અથવા એસીમાં વેઇટિંગ ટિકિટ લઈને મુસાફરી કરો છો, તો તમને દંડ થશે. ટ્રેનની મુસાફરી પૂરી થાય ત્યાં સુધી વેઇટિંગ ટિકિટ પરનું રિફંડ રેલવે દ્વારા આપવામાં આવે છે. આ સિવાય, વિન્ડોમાંથી લીધેલી સામાન્ય ટિકિટ પર પણ રિફંડનો દાવો કરી શકાતો નથી, કારણ કે તેને રેલવે દ્વારા મુસાફરી કરવાની છૂટ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget