શોધખોળ કરો

રશિયાના 17 હજાર સૈનિકો માર્યા,605 ટેંકને તબાહ કરી, યુદ્ધ વચ્ચે યુક્રેને કર્યો મોટો દાવો

રશિયા અને યુક્રેન વચ્ચે 35 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના સૈનિકો સતત યુક્રેનના શહેરોને ટાર્ગેટ કરી રહ્યા છે. કેટલાય શહેર તબાહ થઈ ચૂક્યા છે. સાથે મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા છે.

Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચે 35 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના સૈનિકો સતત યુક્રેનના શહેરોને ટાર્ગેટ કરી રહ્યા છે. કેટલાય શહેર તબાહ થઈ ચૂક્યા છે. સાથે મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત બન્ને દેશોના હજારો સૈનિકો પણ આ યુદ્ધમાં માર્યા ગયા છે. યુક્રેનના અંદાજે 50 લાખ લોકો પલાયન કરવા મજબૂર થયા છે. જે લોકો અહીં બચ્ચા છે તેઓ પોતાના શહેરને રશિયાના આક્રમણથી તબાહ થતું જોઈ રહ્યા છે. જો કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના નેતૃત્વમાં યુક્રેનની સેના રશિયાને મુંહતોડ જવાબ આપી રહી છે. ઓછા સૈનિકો અને ઓછી સૈન્ય સુવિધાઓ વચ્ચે પણ યુક્રેની સેનાએ રશિયા સામે મજબૂતીથી લડત આપી રહી છે. યુક્રેની સેનાએ દાવો કર્યો છે કે તેમણે રશિયાના 17 હજાર સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

યુદ્ધમાં રશિયાના 17,300 સૈનિકો માર્યાનો દાવો

યુક્રેની સેનાનો દાવો છે કે, 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 17,300થી વધુ રશિયાના સૈનિકો માર્યા ગયા છે. આ ઉપરાંત 1700થી વધુ બખ્તરબંધ વાહનો તબાહ થયા છે. યુક્રેને રશિયાના 650 ટેન્ક પણ બરબાદ કર્યાનો દાવો કર્યો છે. આ ઉપરાંત કેટલાય એન્ટી એરક્રાફ્ટ, વારફેયર સિસ્ટમ,રોક્ટ લોન્ચ સિસ્ટમ,130થી વધુ પ્લેને તોડી પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. યુક્રેની સેનાનો દાવો છે કે, તેમની સેનાએ 130થી વધુ હેલિકોપ્ટર, કેટલીય ફ્યૂલ ટેંક અને પાણીના જહાજ તબાહ કર્યા છે.


યુદ્ધમાં રશિયાને કેટલું નુકશાન થયું(યુક્રેની સેનાના દાવા પ્રમાણે)


- 7,300 રશિયન સૈનિકો માર્યા ગયા

. 1,723 રશિયન બખ્તર વાહન તબાહ

. રશિયાના 605 ટેંક બરબાદ

- 1,184 સૈન્ય વાહન તબાહ

- 54 એન્ટી એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ તબાહ
-96 રોકેટ લોન્ચ સિસ્ટમ નષ્ટ
- 131 વિમાન તોડી પાડ્યા
 - 75 ફ્યૂલ ટેંક બરબાદ 
- 131 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા
- 81 યૂએવી તબાહ
- 7 વોટ તબાહ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget