શોધખોળ કરો

Vadodara Death: સાવધાન, ઠંડી વધતા જ આ બીમારીમાં થયો વધારો, 4 સારવાર હેઠળ જ્યારે 2નાં મોત

રાજ્યમા છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. આ સ્થિતિમાં અસ્થમાના દર્દીઓ સહિતની શ્વસન તંત્રથી પીડિત બીમાર થયાના કેસ વધી રહ્યાં છે. વડોદરાના એડમિટ 2નાં મોત થયા છે.

Vadodara News: રાજ્યમાં છેલ્લા 3થી 4 દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે. આ સ્થિતિમાં વાયરલ ફિવર અને શરદીના કેસ પણ વધી રહ્યાં છે. ત્યારે વડોદરામાં 4 દર્દીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તાત્કાલિક SSG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી હતી, જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે  બે દર્દી હજુ પણ સારવાર હેઠળ છે.

વડોદરના દંતેશ્વર, માંજલપુર દુમાડ અને તરસાલીમાંથી આ કેસ નોંધાયા હતા. શહેરમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ગરમીનો પારો રાત્રે સતત ઘટવાને કારણે વૃદ્ધ નાગરિકોને તેમજ બીમાર વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. બીજી તરફ શહેરમાં વાયરલ, શરદીના દર્દીઓ પણ નોંધપાત્ર રીતે વધ્યા છે ત્યારે એક જ દિવસમાં સયાજી હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે 4 વ્યક્તિને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે પૈકી એક મહિલા અને વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે 2 વ્યક્તિ સારવાર હેઠળ છે.જેમની સ્થિતિ હાલ સ્થિર છે.                                                                                                                                                          

તો બીજી તરફ કોવિડના દર્દીમાં પણ સતત ધીમી ગતિએ પણ વઘારો થઇ રહ્યો છે. વાત અમદાવાની કરીએ તો અમદાવાદમાં ગુરુવારે વધુ 7 લોકો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ  સંક્રમિત દર્દીની સંખ્યા 57 પર પહોંચી છે.ગુરૂવારે 1 પુરુષ અને 6 મહિલાઓ કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવ્યા છે. નવરંગપુરા સરખેજ ભાઈપુરા જોધપુર વિસ્તારમાંથી દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ દર્દીની પણ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.  જૂનાગઢ ગોવા કેનેડા આદમાન નિકોબારની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. હાલ શહેરમાં 57 એક્ટીંવ કેસ  છે. જેમાં બે દર્દીઓને વધુ લક્ષણો અનુભવાતા  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget