શોધખોળ કરો

Vadodara: રાજ્યનું આ સ્વામિનારણ મંદિર ફરી આવ્યું વિવાદમાં,આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

વડોદરા: સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જોઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે. આવો જ વિવાદ છાણી સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં થયો અને આખરે એક ભક્તે જીવ ગુમાવ્યો.

વડોદરા: સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જોઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે. આવો જ વિવાદ છાણી સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં થયો અને આખરે એક ભક્તે જીવ ગુમાવ્યો.


Vadodara: રાજ્યનું આ સ્વામિનારણ મંદિર ફરી આવ્યું વિવાદમાં,આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના વર્ષ 1935માં થઈ હતી. જે તે સમયે તેજા ભગત નામના અનુયાયીએ પોતાની જામીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી અને ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. જેમાં એક જ સમાજના બે પક્ષકારોની લડાઈમાં આજે નાયબ કલેકટરનો હુકમ મેળવ્યા બાદ મંદિરના તાળા બદલવા સમયે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં 60 વર્ષીય અનુયાયી અને મંદિરમાં આરતી ઉતારનાર દિનેશ મકવાણાનું ધક્કો વાગીને પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે અગાઉ જ તેમનું મોત નિપજતા મૃતકના પરિવાર અને મંદિરની કમિટીના સભ્યોએ રોષ પ્રકટ કર્યો હતો.

સમગ્ર વિવાદ જોવા જોઈએ તો છાણી સ્થિત સર્વે નંબર 153ની શીટ નંબર 8ની આ મંદિરની જમીન તેજા ભગતના નામે હતી. જેતે સમયે અહીં મંદિર બનાવવા માટે તેઓએ જમીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી. જે લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાના તાબામાં હોવાની અરજી નાયબ કલેકટરને કરી હતી જેમાં 2018 માં નાયબ કલેકટરે આ મંદિરનો વહીવટ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટની કમિટીને સોંપવાનો હુકમ કર્યો હતો.ત્યારથી જ સામે પક્ષે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના સભ્યો સાથે વિવાદ શરૂ થયો હતો.


Vadodara: રાજ્યનું આ સ્વામિનારણ મંદિર ફરી આવ્યું વિવાદમાં,આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

જેમાં ગત વર્ષે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે શ્રીરંગ સ્વામી અને અન્ય સ્વામીઓને મોકલ્યા હતા જ્યાં સ્વામિનારાયણ ટ્રસ્ટના દિનેશ પરમાર,દિનેશ મિસ્ત્રી સહિતના સભ્યોએ સંતોની તાળાબંધી કરી દેતા વિવાદ સર્જાયો હતો. બાદમાં આજ રોજ અગિયારસ હોવાથી લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના અનુયાયીઓ આરતી કરવા જતાં અન્ય જૂથ ત્યાં પહોંચ્યું હતું અને બીજી આરતી કરવાની વાત કરતા મામલો બીચકયો હતો અને ધક્કો વાગતા પટકાઈ જતા દિનેશભાઈનું મોત થયું હતું. જેઓ રોજ આરતી કરતા હતા.જેને લઈને છાણી પોલીસ મથકનો સ્ટાફ મંદિરે પહોંચ્યો હતો અને પોલીસ કાર્યવાહી સામે પણ સવાલ ઉભા કર્યા હતા. મામલો ગંભીર થતા એસીપી ધર્મેન્દ્ર ચાવડા પણ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી પેનલ પોસ્ટ મોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget