શોધખોળ કરો
Advertisement

વડોદરામાં ફટાકડાની દુકાનમાં લાગી આગ, 7 ના મોત, 3 ઈજાગ્રસ્ત

વડોદરા: વડોદરામાં વાઘોડિયાના રૂસ્તમપુરા ગામે ફટારડાની દુકાનમાં આગ લાગી હતી. ફટાકડાની દુકાનમાં આ આગ લાગવાની ધટનાને કારણે 7 લોકોના મૃત્યું થયા છે. આ ફટાકડાની દુકાન ઘરમાં કરી હોવાના કારણે આગ બીજા માળ સુધી પ્રસરી હતી. આ આગ લાગવાની ધટનામાં એક સિલિન્ડર ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ધટનામાં સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગને કાબુમાં લેવા માટે વડોદરા, બોડેલી, વાઘોડિયોના ફાયર ફાયટર ધટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement
