શોધખોળ કરો

ત્રણ મહિના પહેલા થયા હતા લગ્ન, કાશ્મીરમાં મેનેજર વિજયની આતંકીઓ કરી નાખી હત્યા

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી નાખી

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી નાખી.

 

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી નાખી છે.બેંકમાં ઘુસીને તેમની હત્યા કરવામાં આવી છે. મૃતક વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહરના ભગવાન ગામના રહેવાસી હતા. તેમના પિતા ઓમપ્રકાશ બેનીવાલ શિક્ષક છે.

 

જણાવી દઈએ કે વિજય કુમાર બેનીવાલના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા., તે જમ્મુ અને કાશ્મીરના કુલગામના મોહનપોરામાં સ્થાનિક દેહાતી બેંકમાં મેનેજર તરીકે કામ કરતો હતો. આતંકવાદીઓ દ્વારા વિજયની હત્યાની માહિતી મળતા સમગ્ર હનુમાનગઢમાં શોકની લહેર છે.

હત્યાનો વીડિયો થયો વાયરલ

બેંક મેનેજર વિજય કુમારની હત્યાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ,આતંકવાદી બેંકમાં ઘૂસે છે. બેંકના ગેટ પર થોડીવાર ઉભો રહીને રાહ જુએ છે. આ પછી, તે પિસ્તોલ કાઢીને વિજય કુમાર પર ફાયરિંગ કરે છે. ગોળી વાગતાં વિજય કુમારનું ઢળી પડે છે. વિજય કુમારનો નાનો ભાઇ પણ બેન્કની જોબ માટેની તૈયારી કરી રહ્યો છે. વિજયના નિધનથી સમગ્ર હનુમાન ગઢીમાં શોકનો માહોલ છે. સીએમ અશોક ગહલોતે ઘટનાની નિંદા કરતા મૃતકના પરિજનો સમક્ષ સંવેદના વ્યક્ત કરી છે.

જમ્મુ કાશ્મીરમાં કર્મચારી ટારગેટ પર

કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક ગ્રામીણ બેંક મેનેજર વિજય કુમારને ગોળી મારવાની સૂચના પર સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. વિજય પહેલા, EPF કર્મચારી રાહલ ભટની 12 મેના રોજ બડગામમાં અને 31 મેના રોજ કુલગામમાં સ્કૂલ ટીચર રજની બાલાની હત્યા કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પુત્ર વિજય કુમારની હત્યાના સમાચાર મળતા જ તેમના ગામ શોકનું મોજું ફરી વળ્યું છે.  બજાર બંધ હતી અને પરિવારના સભ્યોને સાંત્વના આપવા દરેક ઘરે પહોંચ્યા હતા. ગામલોકોએ જણાવ્યું કે વિજય કુમાર આશાસ્પદ અને ખૂબ જ મિલનસાર  હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Embed widget