શોધખોળ કરો

Inheritance Tax in India: સામ પિત્રોડાના જે નિવેદન બાદ બબાલ મચી ગઇ, તે વારસાગત ટેક્સ શું છે?

વારસાગત વેરા અંગે સામ પિત્રોડાનું નિવેદન હાલ ખૂબ ચર્ચામાં છે, તો ચાલો આજે સમજીએ કે વારસાગત ટેક્સ શું છે.

Inheritance Tax in India: ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર હંમેશા ચર્ચામાં  રહે છે. આ અંગે અનેક પ્રકારના રાજકીય નિવેદનો આવતા રહે છે. હાલ કોંગ્રેસના નેતા  સામ પિત્રોડાએ  અમેરિકાના શિકાગોમાં વારસાગત ટેકસની  હિમાયત કરતી વખતે ભારતમાં પણ સમાન કાયદો લાવવાની હિમાયત કરી છે.

 જે બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, આખરે વારસાગત ટેક્સ શું છે.તો  ચાલો આજે જાણીએ કે આ ટેક્સ શું છે

વારસાગત ટેક્સ શું છે?

તમને જણાવી દઈએ કે, ઘણા દેશોમાં વારસામાં મળેલી પ્રોપર્ટી પર ટેક્સ લગાવવામાં આવે છે. જેને વારસાગત ટેક્સ કહે છે. આ ટેક્સ તે વ્યક્તિએ ચૂકવવાનો રહેશે જેણે તે મિલકત મેળવી છે.

વારસાગત કર વેલ્થ ટેક્સથી અલગ છે

જો તમે વેલ્થ ટેક્સ અને ઈન્હેરિટન્સ ટેક્સને સમાન ગણી રહ્યાં છો, તો તે અલગ છે,  આ બંને અલગ છે. જ્યાં મિલકતનું વિભાજન થાય તે પહેલા જ તેના પર એસ્ટેટ ટેક્સ લાદવામાં આવે છે. જ્યારે વારસાગત વેરો સીધો જ વારસામાં મિલકત મેળવનારાઓ પર લાદવામાં આવે છે.યુએસ સરકાર મોટી સંપત્તિઓ પર સીધો જ એસ્ટેટ ટેક્સ લાદે છે. પરંતુ જો આ મિલકતમાંથી કોઈ આવક હોય તો તેના પર પણ અલગથી આવકવેરો લાદવામાં આવે છે.

વારસાગત ટેક્સની વ્યાખ્યા શું છે?

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ અમેરિકાના શિકાગોમાં કહ્યું છે કે, અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે. જો કોઈની પાસે $100 મિલિયનની સંપત્તિ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે, તો તે વ્યક્તિ ફક્ત 45 ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, 55 ટકા સરકાર દ્વારા પડાવી લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. જે કહે છે કે તમે તમારી પેઢીમાં જે સંપત્તિ બનાવી છે અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ - બધી નહીં, પરંતુ અડધી. મને આ ન્યાયી કાયદો ગમે છે.

સેમે આગળ કહ્યું - જો કે,  ભારતમાં આવો કોઇ કાયદો  નથી. જો કોઈની સંપત્તિ 10 અબજ છે અને તે મૃત્યુ પામે છે, તેના બાળકોને 10 અબજ મળે છે અને જનતાને કંઈ નથી મળતું... તેથી લોકોએ આવા મુદ્દાઓ પર  ચર્ચા કરવી પડશે. મને ખબર નથી કે, અંતે શું નિષ્કર્ષ આવશે પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનઃવિતરણની વાત કરીએ છીએ, ત્યારે આપણે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget