શોધખોળ કરો

મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત

નવી દિલ્હીઃ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ જૈશના અખબાર અલ કલામમાં એક કોલમ લખી છે. આ કોલમમાં તેણે દાવો કર્યો છે કે, 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુ સેનાના હવાઈ હુમલામાં કોઈપણ નુકસાન થયું નથી. તેની સાથે જ તેણે કહ્યું કે, તેના તમામ આતંકી સુરક્ષિત છે. તે શારીરિક રીતે સંપૂર્ણ ફીટ છે અને તેને સાબિત કરવા માટે તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેની સાથે મુલાકાત કરવાનો પડકાર ફેંક્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલ અહેવાલમાં આ જાણકારી સામે આવી છે. મસૂદ અઝહરે પોતાની કોલમમાં લખ્યું છે કે જૈશને બાલાકોટમાં થયેલા નુકસાન અને તેના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેણે કોલમમાં લખ્યું કે, પણ એવું નથી, પણ તમામ લોકો જીવતા છે અને સુરક્ષિત છે. મસૂદ અઝહરે પોતાની કોલમને સાદી નામથી લખી છે. અઝહરે પોતાની કોલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે કે, તે તેની સાથે શૂટિંગ કે તિરંદાજીનો મુકાબલો કરીને એ જોઈ શકે છે કે તે કેટલો ફિટ છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે અઝહર જ અલ કલામમાં પ્રકાશિત કોલમના લેખક છે પરંતુ સાદી અઝહર જાણીતું નીક નેમ છે. મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત આ કોલમમાં અઝહરે પોતાની અને પોતાના સંગઠનની તુલના તે સમય સાથે કરી છે જે મુસલમાનો માટે પેગંબર મોહમ્મદના સમયમાં હતી. અઝહરે કહ્યું છે કે આદિલ અહમદ ડાર જેવા કાશ્મીરીઓએ જે આગ લગાવી છે તે કોઈ રીતે નહીં બુઝાય. આદિલ અહમદ ડાર જ જૈશનો એ આત્મઘાતી હુમલાખોર હતો જેણે પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. અઝહરે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓને આઝાદીનું આંદોલન ગણાવ્યું. તેણે દાવો કર્યો કે જેમ-જેમ સમય પસાર થશે આઝાદીની લડત સમગ્ર રાજ્યમાં ફેલાશે કારણ કે આવા જ રીતે આવા આંદોલન આગળ વધે છે. પોતાના સ્વાસ્થ્ય વિશે અઝહરે લખ્યું કે, સંપૂર્ણપણે ફીટ છું. મારી કિડની અને લિવર પણ સરસ રીતે કામ કરે છે. અઝહરના દાવા મુજબ તે 17 વર્ષથી એક વાર પણ હોસ્પિટલ નથી ગયો અને ન તો વર્ષોથી ડોક્ટરની પાસે ગયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
Embed widget