શોધખોળ કરો

પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, લશ્કર-એ-ઇસ્લામનો વડો માર્યો ગયોઃ રિપોર્ટ

 પાકિસ્તાનમાં ભારતના દુશ્મનો એટલે કે ખતરનાક આતંકવાદીઓની હત્યાઓ સતત થઈ રહી છે

 પાકિસ્તાનમાં ભારતના દુશ્મનો એટલે કે ખતરનાક આતંકવાદીઓની હત્યાઓ સતત થઈ રહી છે. ગુરુવારે, 25 એપ્રિલના રોજ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-ઈસ્લામના નેતા હાજી અકબર આફ્રિદીની ખૈબર જિલ્લાના બારા વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે.

લશ્કર-એ-ઈસ્લામ તેની આતંકવાદી પ્રવૃત્તિઓ અને ઉગ્રવાદી વિચારધારા માટે કુખ્યાત છે. આ સંગઠન વિવિધ સમુદાયોને ધમકાવે છે. ભૂતકાળમાં આ આતંકી સંગઠને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા હતા અને તેમને કાશ્મીર છોડી દેવાની અથવા ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. અકબરના 2014થી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધો હતા.

3 વર્ષમાં પાકિસ્તાનમાં ભારતના 21 દુશ્મનો માર્યા ગયા

આ પ્રથમવાર નથી જ્યારે કોઈ અજાણ્યા હુમલાખોરે કોઈ આતંકવાદીને ઠાર કર્યો હોય. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતના "વોન્ટેડ લિસ્ટ"માં સામેલ 20થી વધુ આતંકવાદીઓ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT), હિઝબુલ મુજાહિદ્દીન (HuM), જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા. આતંકવાદીઓની સતત હત્યા બાદ પાકિસ્તાનમાં રહેતા તમામ મોટા આતંકવાદીઓમાં ડર ફેલાયો છે અથવા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ભારતીય ગુપ્તચર એજન્સીઓ પર આરોપો

તાજેતરમાં બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાનમાં લગભગ 20 હત્યાઓ UAEથી સંચાલિત ભારતીય ગુપ્તચર એજન્સીઓના સ્લીપર સેલ દ્વારા કરવામાં આવી હતી. આ પછી પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપીને આ હત્યાઓ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.                                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget