શોધખોળ કરો

બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી હાહાકાર, 17 જુલાઈ સુધી લંબાવાયું લૉકડાઉન

બ્રિટિશ સરકારે કોરોના વિરુદ્ધ જંગ માટે લોકડાઉન 17 જુલાઈ સુધી લંબાવી દીધું છે. આ દરમિયાન દેશમાં પબ, રેસ્તરા, દુકાનો અને જાહેર સ્થળો બંધ રહશે.

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાયરસના નવો સ્વરૂપ નિયંત્રણની બહાર છે. બ્રિટિશ સરકારના તમામ પ્રતિબંધો બાદ પણ સંક્રમણ કાબુમાં નથી. સતત વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લેતા હવે બ્રિટિશ સરકારે દેશવ્યાપી લોકડાઉનને 17 જુલાઈ સુધી લંબાવી દીધું છે. અન્ય દેશમાંથી આવતા લોકોને ઓછામાં ઓછા 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બ્રિટિશ સરકારે કોરોના વિરુદ્ધ જંગ માટે લોકડાઉન 17 જુલાઈ સુધી લંબાવી દીધું છે. આ દરમિયાન દેશમાં પબ, રેસ્તરા, દુકાનો અને જાહેર સ્થળો બંધ રહશે. વિદેશી યાત્રીઓને 10 દિવસ સુધી હોટલમાં ક્વોરન્ટાઈન રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેના કારણે મૃત્યુદર વધી શકે છે. પ્રધાનમંત્રી બોરિસ જૉનસે કહ્યું કે, સરકાર વધી રહેલા સંક્રમણના કારણે લોકડાઉન પ્રતિબંધોને હળવા કરવા પર વિચાર નહીં કરી શકે. જ્યારે સરકારને એ વિશ્વાસ થઈ જશે કે, રસીકરણ અભિયાનથી કેટલીક પોઝિટિવ અસર થઈ રહી છે. ત્યારે તે છૂટછૂાટ માટે વિચાર કરશે. સંક્રમણથી બ્રિટનમાં 1 લાખ લોકોના મોત બ્રિટનમાં કોરોનાથી મૃત્યુઆંક એક લાખની નજીક પહોંચી ગયો છે. અહીં અત્યાર સુધી 36 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. તેમાંથી 97,329 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લે 24 કલાકમાં 33,552 લોકો સંક્રમિત મળી આવ્યા છે અને 1300થી વધુ લોકોના મોત થયા છે. અત્યાર સુધી 5.38 લાખ લોકોને રસી આપવામાં આવી ચુકી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Daily Rashifal 2024 | જાણો આજનો આપનો 29મી માર્ચનો દિવસ કેવો રહેશે? RashifalHun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Bad Cholesterol: શું પાતળા લોકોને પણ બેડ કોલેસ્ટ્રોલનું જોખમ છે? જાણો તેના પ્રારંભિક લક્ષણો...
Bad Cholesterol: શું પાતળા લોકોને પણ બેડ કોલેસ્ટ્રોલનું જોખમ છે? જાણો તેના પ્રારંભિક લક્ષણો...
જો તમે પણ સલાડમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો તો સાવધાન! તમારી આ ભૂલ તમને મોંઘી પડી શકે છે
જો તમે પણ સલાડમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો તો સાવધાન! તમારી આ ભૂલ તમને મોંઘી પડી શકે છે
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Embed widget