શોધખોળ કરો

Pakistan Bus Fire News: પાકિસ્તાનમાં બસમાં લાગી આગ, 35 લોકોના દર્દનાક મોત

Bus Fire in Pakistan: જે બસમાં આગ લાગી તે રાજધાની ઈસ્લામાબાદથી કરાચી જઈ રહી હતી.

Pakistan Bus Fire News: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. પ્રાંતના પિંડી ભટ્ટિયાન શહેરમાં રવિવારે સવારે એક બસમાં આગ લાગી હતી. આ બસમાં લાગેલી આગમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવ્યું છે કે બસમાં 40 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા જે અકસ્માતનો ભોગ બની હતી. સળગતી બસની તસવીર પણ સામે આવી છે, જેમાં બસ આગની જ્વાળામાં લપેટાયેલી જોઈ શકાય છે.

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ,   જે બસમાં આગ લાગી તે રાજધાની ઈસ્લામાબાદથી કરાચી જઈ રહી હતી. બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે બસ પિંડી ભટ્ટિયાન પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો. અહીં પહોંચતા જ બસમાં અચાનક આગ લાગી ગઈ. બસમાંથી ઉંચી જ્વાળાઓ નીકળી રહી હતી. આગ એટલી ભયાનક હતી કે આખી બસ બળીને રાખ થઈ ગઈ હતી.

કેવી રીતે થયો અકસ્માત?

પોલીસ દ્વારા અકસ્માતનું કારણ પણ આપવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે બસ પોતાની ગતિએ જઈ રહી હતી ત્યારે તે પિક-અપ વાન સાથે અથડાઈ હતી. આ વાનમાં ડીઝલનો મોટો જથ્થો હતો. આ જ કારણે ટક્કર બાદ તરત જ બસમાં આગ લાગી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં અનેક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ખૈબર પખ્તુનખ્વામાં બ્લાસ્ટમાં 11 મજૂરોના મોત

આ પહેલા ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વજીરિસ્તાનના શવાલ તહસીલમાં પણ મોટી દુર્ઘટના થઈ હતી. અહીં એક વાનમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે 11 મજૂરોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં બે મજૂરો પણ ઘાયલ થયા છે. વિસ્ફોટ શૈવલ તહસીલના ગુલ મીરકોટ પાસે થયો હતો. લશ્કરી કાફલો અહીંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે IED બ્લાસ્ટ થયો, જેમાં નિર્દોષ મજૂરો પણ તેની ઝપેટમાં આવી ગયા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Godhra NEET Exam Copy Case: '7 લાખ રૂપિયાની વાત પણ હું જાણતો નથી': રોય ઓવર્સીસના સંચાલકનું નિવેદનVadodara News: કરજણ તાલુકાના હાંદોડ ગામ પાસે એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં 3 ના મોત..Valsad News: વાપીની શાહ પેપર મિલ સાથે મુંબઈની એક કંપનીના ડાઇરેક્ટરે કરી છેતરપિંડીSurat: ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ ઇન્કમટેક્સ એક્શનમાં, એક સાથે 12 જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Vodafone Idea Share: વોડાફોન આઈડિયાનો શેર 25 રુપિયા સુધી જઈ શકે છે, સિટી રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો
Vodafone Idea Share: વોડાફોન આઈડિયાનો શેર 25 રુપિયા સુધી જઈ શકે છે, સિટી રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Embed widget