શોધખોળ કરો

Pakistan Bus Fire News: પાકિસ્તાનમાં બસમાં લાગી આગ, 35 લોકોના દર્દનાક મોત

Bus Fire in Pakistan: જે બસમાં આગ લાગી તે રાજધાની ઈસ્લામાબાદથી કરાચી જઈ રહી હતી.

Pakistan Bus Fire News: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. પ્રાંતના પિંડી ભટ્ટિયાન શહેરમાં રવિવારે સવારે એક બસમાં આગ લાગી હતી. આ બસમાં લાગેલી આગમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવ્યું છે કે બસમાં 40 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા જે અકસ્માતનો ભોગ બની હતી. સળગતી બસની તસવીર પણ સામે આવી છે, જેમાં બસ આગની જ્વાળામાં લપેટાયેલી જોઈ શકાય છે.

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ,   જે બસમાં આગ લાગી તે રાજધાની ઈસ્લામાબાદથી કરાચી જઈ રહી હતી. બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે બસ પિંડી ભટ્ટિયાન પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો. અહીં પહોંચતા જ બસમાં અચાનક આગ લાગી ગઈ. બસમાંથી ઉંચી જ્વાળાઓ નીકળી રહી હતી. આગ એટલી ભયાનક હતી કે આખી બસ બળીને રાખ થઈ ગઈ હતી.

કેવી રીતે થયો અકસ્માત?

પોલીસ દ્વારા અકસ્માતનું કારણ પણ આપવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે બસ પોતાની ગતિએ જઈ રહી હતી ત્યારે તે પિક-અપ વાન સાથે અથડાઈ હતી. આ વાનમાં ડીઝલનો મોટો જથ્થો હતો. આ જ કારણે ટક્કર બાદ તરત જ બસમાં આગ લાગી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં અનેક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ખૈબર પખ્તુનખ્વામાં બ્લાસ્ટમાં 11 મજૂરોના મોત

આ પહેલા ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વજીરિસ્તાનના શવાલ તહસીલમાં પણ મોટી દુર્ઘટના થઈ હતી. અહીં એક વાનમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે 11 મજૂરોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં બે મજૂરો પણ ઘાયલ થયા છે. વિસ્ફોટ શૈવલ તહસીલના ગુલ મીરકોટ પાસે થયો હતો. લશ્કરી કાફલો અહીંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે IED બ્લાસ્ટ થયો, જેમાં નિર્દોષ મજૂરો પણ તેની ઝપેટમાં આવી ગયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget