શોધખોળ કરો

Baba Vanga : તો હવે બાળકો જન્મશે નહીં, લેબમાં જ તૈયાર થશે-બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી

બાબા વેન્ગાએ તેમનું આખું જીવન બલ્ગેરિયામાં કોઝુહ પર્વતોના રૂપિટે પ્રદેશમાં વિતાવ્યું હતું. તેમનો જન્મ 3 ઓક્ટોબર 1911ના રોજ થયો હતો. તેમનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું.

Baba Vanga predictions 2023 : જાણિતા ભવિષ્યવેત્તા બાબા વેંગા બલ્ગેરિયાના રહેવાસી હતા. તેઓ મહિલા ફકીર હતા. 12 વર્ષની નાની ઉંમરે જ તેમણે પોતાની બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. તે સમયથી તે આખી જીંદગી કંઈ જોઈ શક્યા નહોતા, પરંતુ તેમની અનુભવવાની ક્ષમતા ખૂબ ઊંચી હતી. ત્યાર બાદ તેમણે આગાહીઓ કરવાનું શરૂ કર્યું હતું.

બાબા વેન્ગાએ તેમનું આખું જીવન બલ્ગેરિયામાં કોઝુહ પર્વતોના રૂપિટે પ્રદેશમાં વિતાવ્યું હતું. તેમનો જન્મ 3 ઓક્ટોબર 1911ના રોજ થયો હતો. તેમનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું, જે બાબા વેંગા તરીકે પ્રખ્યાત થયા હતા. તેમણે અમેરિકામાં અલકાયદાના આતંકી ઓસામા બિન લાદેન દ્વારા કરવામાં આવેલા 9/11ના આતંકવાદી હુમલા, બ્રિટનનું યુરોપમાંથી છુટા પડવાના બ્રેક્ઝિટ સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી સાબિત થઈ હતી.

બાબા વેંગાએ 11 ઓગસ્ટ 1996ના રોજ દુનિયાને અલવિદા કરતા પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. તેમને બાલ્કન પ્રદેશનો નોસ્ટ્રાદમાસ પણ કહેવામાં આવે છે. બાબા વેંગાએ કહ્યું હતું કે, વર્ષ 2023માં બાળકોનો જન્મ લેબોરેટરીમાં બનશે અને તેમનો રંગ તેમના માતા-પિતાના નિર્ણય મુજબ બનાવી શકાશે. તો ચાલો જાણીએ બાબા વેંગાએ વર્ષ 2023 માટે કરેલી ભવિષ્યવાણીઓ વિષે.

બાળકો લેબોરેટરીમાં તૈયાર થશે

બાબા વેંગાની આગાહી મુજબ, વર્ષ 2023માં બાળકોને લેબમાં વિકસાવવામાં આવશે અને તેમના રંગ અને લિંગ તેમના માતાપિતા દ્વારા નક્કી કરવામાં આવશે. આવી સ્થિતિમાં જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે, તો હવે મનુષ્ય દ્વારા બાળકોને જન્મ આપવાની પરંપરાગત રીત જ સમાપ્ત થઈ શકે છે. આટલું જ નહીં બાબા વેંગાની આગાહી અનુસાર જે બાળકોને લેબમાં તૈયાર કરવામાં આવશે તેમની ત્વચાનો રંગ અને તેમની શારીરિક લાક્ષણિકતાઓ તેમના માતાપિતા જ નક્કી કરી શકશે.

એલિયન પૃથ્વી પર કરશે હુમલો

બાબા વેંગીની અન્ય એક ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ અન્ય ગ્રહથી આવનારી શક્તિઓ ધરતી પર હુમલો કરી શકે છે. જેમાં લાખો લોકો માર્યા જશે. વિશ્લેષકો તેને એલિયન હુમલાથી અનુમાન લગાવી રહ્યા છે. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે, પૃથ્વી પર એલિયન્સના હુમલાને કારણે ઘણું સાર્વજનિક નુકસાન થવાની પણ સંભાવના છે.

નોંધ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
Advertisement

વિડિઓઝ

Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Embed widget