શોધખોળ કરો

Coronavirus: બ્રિટને કહ્યું- ડેલ્ટા વેરિયન્ટ ખરતનાર છે, 60 ટકા વધુ સંક્રામક અને રસીની અસરકારકતા ઓછી

જાન્યુઆરીમાં રસીકરણ અભિયાન શરૂ થયા પહેલા આલ્ફા વેરિયન્ટને કારણે કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો.

બ્રિટિશ સરકારે શુક્રવારે કહ્યું કે, કોરોના વાયરસનું ડેલ્ટા વેરિયન્ટ આલ્ફા વેરિયન્ટ કરતાં 60 ટકા વધારે સંક્રામક છે. બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટ 29 હજાર 892ની વૃદ્ધિ સાથે હવે 42 હજાર 323 કેસ સામે આવ્યા છે. એટલે કે અંદાજે 70 ટકા વધારો થયો છે. હાલમાં ડેલ્ટા વેરિયન્ટ (B1.617.2) કોરોનાના નવા કેસમાં 90 ટકા કરતાં વધારે કેસ ધરાવે છે.

કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ સંક્રમિત કરવાનું વધારે જોખમ ધરાવે છે

જાન્યુઆરીમાં રસીકરણ અભિયાન શરૂ થયા પહેલા આલ્ફા વેરિયન્ટને કારણે કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. સરકારે કહ્યું, “કેસ ફરી એક વખત વધી રહ્યા છે. ગુરુવારે રોજના નવા કંસની સંખ્યા 7393એ પહોંચી ગઈ છે. ફેબ્રુઆરીથી આટલા કેસ જોવા નથી મળઅયા.” જોકે હોસ્પિટલમાં ગુરુવારે દર્દની સંખ્યા ઓછી માત્ર 1000થી વધારે રહી અને સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દર્દીમાં મોટાભાગના લોકોએ રસી લેનારા છે. સરકારકે પોતાનું રસીકરણ અભિયાન ઝડપી બનાવ્યું છે અને અત્યાર સુધીમાં 41 મિલિયન લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ લાગી ગયો છે જ્યારે 25 વર્ષતી ઉપરના ઉંમરના લોકોને 29 મિલિયન લોકોએ બીજો ડોઝ લઈ લીધે છે. તેનો મતલબ એ થયો કે કુલ જનસંખ્યામાં 43 ટકા લોકોનું રસીકરણ થઈ ગયું છે ને 18 ટકાએ પ્રથમ ડોઝ લીધો છે.

આલ્ફા વેરિયન્ટની સામે ડેલ્ટા વેરિયન્ટ 60 ટકા વધારે સંક્રામક

સરકારનું કહેવું છે કે, તેને જાણવા મળ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટ રસીકરણ કાર્યક્રમને અટકાવી રહ્યા છે, માટે લોકોને રસીના બન્ને ડોઝ લેવાની અપલી કરીએ છીએ. યૂકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના મુખ્ય કાર્યકારી જેની હૈરિસે કહ્યું, “ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ બન્ને ડોઝ સ્પષ્ટ રીતે વધારે સુરક્ષા આપે છે.” પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની નવા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ઇંગ્લેન્ડમાં મળી આવેલ આલ્ફા વેરિયન્ટની સામે ડેલ્ટા વેરિયન્ટ લગભગ 60 ટકા વધારે જોખમી છે.

યુકેમાં ઓળખી  કઢાયેલાં આલ્ફા વેરિઅન્ટ કરતાં આ ડેલ્ટા વેરિઅન્ટ 60 ટકા વધારે ચેપી જણાયો છે. તાજા ડેટા અનુસાર હાલ યુકેમાં 90 ટકા કરતાં વધારે કોરોનાના કેસો ડેલ્ટા વેરિઅન્ટના જણાયા છે. ડેલ્ટા વેરિઅન્ટના કેસો હવે તમામ પ્રાંતમાં જોવા મળે છે અને તેમનો ડબલિંગ રેટ સાડા ચાર દિવસથી સાડા અગિયાર દિવસનો જણાયો છે. ડેલ્ટા વેરિઅન્ટ પર કોરોનાની રસીની અસર પણ પંદરથી વીસ ટકા ઓછી થતી હોવાનું જણાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
Embed widget