શોધખોળ કરો

કોરોના વાયરસને માણસોમાં ફેલાવવા માટે વધારે ચેપી બનાવવામાં આવ્યો હોવાની કોણે આશંકા વ્યક્ત કરી ?

સામાન્ય રીતે આ પ્રકારના વાયરસમાં મળતાં પ્રોટીનમાં સિકવન્સ સિગ્નલિંગ જોવા મળતું નથી. આ અભ્યાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવું લાગે છે કે આ વાયરસને એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર ઘટી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી એક લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન નેચર નામના જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં શંકા જાહેર કરવામાં આવી છે કે કોરોના વાયરસને માણસોમાં વધારે ઝડપથી ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હોઇ શકે છે. કોરોના વાયરસમાં ઘણાં અસામાન્ય લક્ષણો છે. તેમાં જેનેટિક સિકવન્સ સિગ્નલિંગનું પણ એક પાસું છે તેના કારણે કોરોના માનવનિર્મિત હોવાની શંકા જાય છે. તેમાં કોષમાં રહેલાં પ્રોટીનને નિર્દેશિત કરી શકાય છે.

સામાન્ય રીતે આ પ્રકારના વાયરસમાં મળતાં પ્રોટીનમાં સિકવન્સ સિગ્નલિંગ જોવા મળતું નથી. આ અભ્યાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવું લાગે છે કે આ વાયરસને એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યોે છે. સિકવન્સ સિગ્નલિંગ ઉપરાંત વાયરસની ફોરીન ક્લિવેજ સાઇટ પણ માનવનિર્મિત હોવાનું લાગે છે.

કેલિફોર્નિયાના વાયરોલોજિસ્ટ ક્રિશ્ચિયન એન્ડરસનના જણાવ્યા અનુસાર ફોરીન ક્લિવેજ સાઇટ એક એવો ગુણ છે જે વાયરસને માનવકોષમાં પ્રવેશ કરી આપે છે. આ ફોરીન સાઇટ કોરોનાના સ્પાઇક પ્રોટીનમાં છે. ફોરીન સાઇટ અગાઉ પણ કોરોનામાં જોવા મળી હતી પણ કોવિડ-19માં એકસાથે આવા ગુણો એકસાથે એકત્ર થવાથી તે વધારે ચેપી બન્યો છે. 

બીજી તરફ કોરોના વાયરસ કુદરતી હોવાના પુરાવા પણ મળ્યા નથી. આ વાયરસનો જિનોમ હોર્સ શુ જાતિના ચામાચિડિયાના જિનોમ સાથે 95 ટકા સામ્યતા ધરાવે છે. જો આ વાયરસ ચામાચિડિયામાંથી માણસમાં ફેલાયો હોય તો તેનું પ્રમાણ વધારે હોવું જોઇએ.  તેથી જે વિજ્ઞાાનીઓ તેને કુદરતી માને છે તેમનું કહેવું છે કે તે બીજા કોઇ પ્રાણીમાંથી થઇને માણસમાં ફેલાયો છે. વિજ્ઞાાનીઓએ અત્યાર સુધીમાં 80,000 પ્રાણીઓના જિનોમને તપાસ્યા છે પણ આ પ્રાણી કયું છે તે જાણી શકાયું નથી. 

ભાજપ શાસિત આ રાજ્યમાં બન્યું કોરોના માતાનું મંદિર, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
Embed widget