શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાઃ બ્રિટનમાં છ મહિનાથી વધુ સમયમાં પણ સ્થિતિ સામાન્ય નહી થઇ શકે
બ્રિટનના ડિપ્ટી ચીફ મેડિકલ ઓફિસર જેની હૈરિસે રવિવારે કહ્યું કે, કોરોના વાયરસ સામેની લડાઇમાં જનજીવન છ મહિના અથવા તેનાથી વધુ સમયમાં સામાન્ય થવાના અણસાર લાગી રહ્યા છે
![કોરોનાઃ બ્રિટનમાં છ મહિનાથી વધુ સમયમાં પણ સ્થિતિ સામાન્ય નહી થઇ શકે Coronavirus: Six months before UK 'returns to normal કોરોનાઃ બ્રિટનમાં છ મહિનાથી વધુ સમયમાં પણ સ્થિતિ સામાન્ય નહી થઇ શકે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/30151121/1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે બ્રિટનમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 19 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે.
બ્રિટનના ડિપ્ટી ચીફ મેડિકલ ઓફિસર જેની હૈરિસે રવિવારે કહ્યું કે, કોરોના વાયરસ સામેની લડાઇમાં જનજીવન છ મહિના અથવા તેનાથી વધુ સમયમાં સામાન્ય થવાના અણસાર લાગી રહ્યા છે. હાલમાં આટલા સમયમાં સ્થિતિઓ સામાન્ય થઇ શકે નહીં.
ન્યૂઝ એજન્સી એએફપીના મતે જેની હૈરિસે કહ્યું કે, કોરોનાનો સામનો કરવા માટે વર્તમાન લોકડાઉનની સમીક્ષા દર ત્રણ સપ્તાહમા કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે કોરોના સામે લડવા માટે ઉઠાવવામાં આવેલા પગલામાં ઝડપથી ફેરફાર કરવામાં આવશે તો આ વાયરસ એકવાર ફરી વધી શકે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)