શોધખોળ કરો

કોરોનાનો કહેરઃ ઇટલીમાં મૃતદેહો ભરેલા આર્મી ટ્રકોની લાગી લાઈનો, દફનાવા માટે લોકો નથી મળી રહ્યા

ઇટલીમાં ગઈકાલે જ એક દિવસમાં 475 લોકોના મોત થયા હતા. આ પહેલા ઇટલીમાં એક દિવસમાં 368 લોકોના મોત થયા હાત.

નવી દિલ્હીઃ ઇટલીના અનેક ચર્ચની બહાર અનેક તાબૂક એવા પડ્યા છે કે દફનાવા માટે કોઈ નથી. હવે આ કામમાં સેનાની મદદ લેવામાં આવીરહી છે. સેનાના જવાબ આ તાબૂતોને દફન કરવામાં મદદ કરી રહ્યાં છે. બુધવાર સુધી અહીં 2978 લોકો મરી ગયા છે. જેટલી ઝડપથી ઇટલીમાં મરનારા લોકોના આંકડા સામે આવી રહ્યા છે તે અનુસાર ગુરુવારે ત્યાં મરનારા લોકોની સંખ્યા ચીનમાં મરનારા કરતાં પણ વધી ગઈ છે. ચીનમાં છેલ્લા ત્રણ મહિનામાં 3245 લોકોના મોત થયા છે. ઇટલીમાં ગઈકાલે જ એક દિવસમાં 475 લોકોના મોત થયા હતા. આ પહેલા ઇટલીમાં એક દિવસમાં 368 લોકોના મોત થયા હાત. કોઈપણ દેશમાં કોરોના વાયરસથી એક દિવસમાં થયેલ આ સૌથી વધારે મોત છે. ધ ગાર્જિયનના રિપોર્ટ અનુસાર ઇટલીના લોમ્બાર્ડીના બેરગામો વિસ્તારમાં સ્થિતિ એટલી ખરાબ છે કે અહીં બુધવારે રાત્રે સેનાને બોલાવવી પડી જેથી અહીં ચર્ચની બહાર રાખવામાં આવેલ 65 તાબૂકોને કબ્રસ્તાન સુધી લઈ જઈ શકાય. કોરોનાનો કહેરઃ ઇટલીમાં મૃતદેહો ભરેલા આર્મી ટ્રકોની લાગી લાઈનો, દફનાવા માટે લોકો નથી મળી રહ્યા આર્મી પ્રવક્તાએ જણાવ્યું છે કે આજે નજીકના પ્રાંતમાં મૃતદેહો મોકલવા માટે 15 ટ્રક તૈનાત કરવામાં આવ્યા છે. બરગામોમાં અંતિમક્રિયા વિધીના સ્થળના અધિકારી ગિયાકોમો એન્જેલોનીએ જણાવ્યું હતું કે આ સપ્તાહની શરૂઆતમાં દિવસમાં 24 મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવે છે જે સામાન્ય કરતા બે ગણી છે. વધુ પડતા લોકોના મોત નીપજ્યા હોવાના કારણે બરગામોના સ્થાનિક સત્તાવાળાઓએ મદદની અપીલ કરી છે. કોરોનાનો કહેરઃ ઇટલીમાં મૃતદેહો ભરેલા આર્મી ટ્રકોની લાગી લાઈનો, દફનાવા માટે લોકો નથી મળી રહ્યા મૃતદેહોને લઈ જતા આર્મીના ટ્રકને જોઈને એક ઈટાલિયન વ્યક્તિએ લખ્યું છે કે અમારા દેશના ઈતિહાસની સૌથી દુઃખદ તસવીરો. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, આ યુદ્ધની તસવીર છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે અમે ઈટાલીયન છીએ અને આ એ સમય છે જે અમારામાંથી શ્રેષ્ઠ બાબત બહાર લાવી રહ્યો છે. અમે ઝડપથી આ મુશ્કેલીમાંથી બહાર આવી જઈશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget