શોધખોળ કરો

કયા મોટા દેશમાં તબલીગી જમાત પર લાદ્યો પ્રતિબંધ, આતંકવાદ સાથે સરખાવીને શું કહેવાયુ તબલીગીઓ વિશે.......

સાઉદી અરબ સરકારે તબલીગી જમાત પર પ્રતિબંધ મુક્યા બાદ દાવો કર્યો છે કે તબલીગી જમાત આતંકવાદનું પ્રવેશદ્વાર છે, તેથી તેના પર પ્રતિબંધ મુકવો જરૂરી છે

નવી દિલ્હીઃ સુન્ની મુસલમાનોનુ સૌથી મોટુ સંગઠન કહેવાતુ તબલીગી જમાત પર હવે મોટો ખતરો તોળાઇ રહ્યો છે. સાઉદી આરબમાં સરકારે તબલીગી જમાત પર પ્રતિબંધ લગાવી દીધો છે, સાઉદી આરબે તેને આતંકવાદનુ સૌથી મોટુ દ્વારા બતાવતા તબલીગી જમાત પુરેપુરી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે.

સાઉદી અરબ સરકારે તબલીગી જમાત પર પ્રતિબંધ મુક્યા બાદ દાવો કર્યો છે કે તબલીગી જમાત આતંકવાદનું પ્રવેશદ્વાર છે, તેથી તેના પર પ્રતિબંધ મુકવો જરૂરી છે. સાથે જ મુસ્લિમ ધર્મગુરૂઓને અપીલ કરી છે કે તેઓ લોકોને તબલીગી જમાતથી દુર રહેવાની સલાહ આપે. સાઉદી સસરકારે મસ્જિદોને પણ અપીલ કરી છે કે તબલીગી જમાતમાં જે પણ ખોટુ થઇ રહ્યું છે તેનાથી લોકોને જાગૃત કરે, તબલીગી જમાતમાં ભારે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે, અને આ કારણે તેનાથી આતંકવાદ પણ વકરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

રિપોર્ટ અનુસાર 1926માં ભારતમાં તબલીગી જમાતની શરૂઆત થઇ હતી, જેને સુન્ની ઇસ્લામિક મિશનરી આંદોલન તરીકે પણ કેટલાક ઓળખે છે. અત્યારે દુનિયાભરમાં આ જમાતના 35થી 40 કરોડ સભ્યો છે. સાઉદી અરેબિયાનો દાવો છે કે આ સંગઠનનું નામ અનેક વખત આતંકી પ્રવૃત્તિમાં પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગયા વર્ષે કોરોના મહામારીમા લોકડાઉન સમયે પણ તબલીગી જમાતની બેઠક મળી હતી, જેને પગલે ભારે વિવાદ થયો હતો.

 

આ પણ વાંચો

UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget