શોધખોળ કરો

કોરોના વાયરસઃ આ દેશમાં મુસ્લિમોના મૃતદેહો સળગાવવાના કારણે વિવાદ

આ ભંયકર મહામારીના કારણે શ્રીલંકાના ઉચ્ચ અધિકારીઓ પર ઇસ્લામના દફન સંસ્કાર નિયમોનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે

નવી દિલ્હીઃ કોરોના કારણે હાલ આખી દુનિયામાં ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે શ્રીલંકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. શ્રીલંકામાં કોરોના દાર્દીઓના મૃતદેહો સળગાવવાને લઇને વિવાદ ઉભો થયો છે. આ વિવાદ મુસ્લિમ કોરોના દર્દીઓના મૃતદેહો સળગાવવાના કારણે થયો છે. આ ભંયકર મહામારીના કારણે શ્રીલંકાના ઉચ્ચ અધિકારીઓ પર ઇસ્લામના દફન સંસ્કાર નિયમોનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. કોલંબોમાં 73 વર્ષીય બિશરૂફ હાપી મોહમ્મદ કોરોના વાયરસથી મૃત્યુ પામનારો બીજો શખ્સ હતો, જેનો અંતિમ સંસ્કાર ઇસ્લામિક પ્રક્રિયા પ્રમાણે કરવામા ના આવ્યો, બિશરૂફને મૃતદેહને દફનાવવાના બદલે સળગાવવામાં આવ્યો હતો. જેના કારણે વિવાદ સર્જાયો હતો. કોરોના વાયરસઃ આ દેશમાં મુસ્લિમોના મૃતદેહો સળગાવવાના કારણે વિવાદ
અલ-જજીરાના એક રિપોર્ટ પ્રમાણે, મૃતકના 46 વર્ષી પુત્ર ફૈયાઝ જુનૂસે જણાવ્યુ તેમના પિતા કિડની ડિસઓર્ડરથી પીડિત હતા, બે અઠવાડિયા પહેલા જ કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યો હતો, બાદમાં 1લી એપ્રિલે તેમનુ મોત થઇ ગયુ હતુ. તેમના પુત્રની માંગ હતી કે ઇસ્લામિક રીતિરિવાજ પ્રમાણે મુસ્લિમોને દફનાવવાની વ્યવસ્થા કરવી જોઇએ. શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જ કોરોના વાયરસથી મરનારાઓના અંતિમ સંસ્કારને લઇન એક ગાઇડ લાઇન જાહેર કરી હતી. નોંધનીય છે કે શ્રીલંકામાં કાતિલ કોરોનાની ઝપેટમાં અત્યાર સુધી 159 લોકો આવી ચૂક્યા છે. આમાંથી 5 લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. જેમાં બે મુસ્લિમ સમુદાયના લોકો સામેલ હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
ઈરાનના 'નવા રાષ્ટ્રપતિ'એ કરી યુદ્ધવિરામની અપીલ? ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, પણ મૂકી દીધી કડક શરતો!
ઈરાનના 'નવા રાષ્ટ્રપતિ'એ કરી યુદ્ધવિરામની અપીલ? ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, પણ મૂકી દીધી કડક શરતો!
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
Mojtaba Khamenei: ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ ક્યાં છૂપાયા છે ? રશિયન રાજદૂતે કર્યો ખુલાસો
Mojtaba Khamenei: ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ ક્યાં છૂપાયા છે ? રશિયન રાજદૂતે કર્યો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો
LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
Embed widget