શોધખોળ કરો

ભારતમાં મૃત્યુદર ઓછો, અમેરિકા કરતાં આ દેશોમાં સૌથી વધુ છે કોરોનાનો મૃત્યુદર, જાણો વિગતે

અમેરિકામાં 87,180 લોકોના મોત થઇ ચૂક્યા છે, એટલે કે એક લાખ વસ્તી પર આ દર 26.6નો છે. બ્રિટનમાં 34,636 લોકોના મોત થઇ ચૂક્યા છે, અને આ રીતે સંક્રમણથી મૃત્યુનો દર લગભગ 52.1 લોક પ્રતિ એક લાખ છે

નવી દિલ્હીઃ દેશમાં લૉડકાઉન હોવા છતાં સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, છેલ્લા 24 કલાકમાં 5611 નવા કેસો નોંધાતા હડકંપ મચી ગયો છે, એટલુ જ નહીં છેલ્લા 24 કલાકમાં 140 લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને 3303 પહોંચી ગયો છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં કોરોનાનો મૃત્યુદર ખુબ ઓછો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં આ વાયરસના કારણે મૃત્યુદર અન્ય દેશોની સરખામણીમાં ખુબ ઓછો છે, જ્યારે સંક્રમણના કેસો એક લાખ સુધી પહોંચવામાં ખુબ સમય લાગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ લાખ વસ્તીએ કોરોનાની કેસોની સંખ્યા 7.1 છે, જ્યારે વૈશ્વિક આંકડા પ્રતિ એક લાખની વસ્તીએ 60 કેસોનો છે. મંત્રાલયે કહ્યુ કે, ભારતમાં અત્યાર સુધી પ્રતિ એક લાખ વસ્તી પર કૉવિડ-19થી મોતના લગભગ 0.2 કેસો સામે આવ્યા છે. જ્યારે દુનિયાના આંકડા 4.1 મૃત્યુ પ્રતિ લાખના છે. અધિકારીઓએ એ પણ કહ્યું કે ભારતમાં સંક્રમણના કેસો 64 દિવસમાં 100થી વધુ એક લાખ સુધી પહોંચી ચૂક્યા છે, જે અમેરિકા અને સ્પેન જેવા દેશોની સરખામણીમાં બેગણાથી વધુ છે. મંત્રાલયે કહ્યું કે, જે દેશોમાં કોરોના વાયરસ સંક્રમણથી મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે, તેમાં અમેરિકામાં 87,180 લોકોના મોત થઇ ચૂક્યા છે, એટલે કે એક લાખ વસ્તી પર આ દર 26.6નો છે. બ્રિટનમાં 34,636 લોકોના મોત થઇ ચૂક્યા છે, અને આ રીતે સંક્રમણથી મૃત્યુનો દર લગભગ 52.1 લોક પ્રતિ એક લાખ છે. ઇટાલીમાં 31,908 લોકોના મોતની સાથે આ દર લગભગ 52.8 મૃત્યુ પ્રતિ લાખ જનસંખ્યા, ફ્રાન્સમાં મૃત્યુના કુલ 28,059 કેસોની સાથે 41.9 મોત પ્રતિ લાખ, વળી સ્પેનમાં સંક્રમણથી 27,650 લોકોના મોતની સાથે આ દર લગભગ 59.2 પ્રતિ લાખ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget