શોધખોળ કરો

શું મુસલમાન રોજા રાખીને કોરોનાની રસી લઈ શકે છે ? જાણો ડોક્ટરો, મુસ્લિમ વિદ્વાનોનો મત

રસી ન લગાવવાથી તમે બીમાર પડી શકો છો અને બની શકે કે બીમારીને કારણે તમારે રમજાનના બધા રોજા છોડીને હોસ્પિટલમાં દાખલ થવું પડે.

મુસ્લિમ વિદ્વાનો અને બ્રિટેનની નેશનલ હેલ્થ સર્વિસીસે ભાર મુક્યો છે કે રમજાનમાં રોજા રાખતા સમયે પણ કોરોનાની રસી લઈ શકાય છે અને તેના માટે રોજો છોડવો નહીં પડે. ઇસ્લામી શિક્ષણ અનુસાર, રોજા રાખનારે સવારથી લઈને સાંજ સુધી કંઈપણ ખાવા પીવાની મનાઈ હોય છે.

શું રોજા રાખતા સમયે રસી લેવાથી રોજો તૂટી જાય છે ?

રોજો રાખતા સમયે મુસલમાનોને ‘શરીરમાં કંઈપણ દાખલ કરવા’ પ્રતિબંધિત હોય છે. પરંતુ લીડ્સ શહેરમાં એક ઇમામ કારી આસિમનું કહેવું છે કે, “કારણ કે કોવિડ-19 રસી લોહીના પ્રવાહના બદલે શરીરના ભાગમાં આપવામાં આવે છે તો આહાન ન હોવાને કારણએ રોજો તૂટવાનું જોખમ નથી.” કારી આસિમ બ્રિટનમાં મસ્જિન અને વિદ્વાનોની રાષ્ટ્રીય એડવાઈઝરી બોર્ડના પ્રમુખ છે.

તેમણે બીબીસીને કહ્યું કે, મોટા ભાગના મુસ્લિમ વિદ્વાનોનું કહેવું છે કે, રમજાન દરમિયાન રોજા રાખતા સમયે રસી લેવાથી રોજો તૂટવાનું જોખમ નથી. તેમની સલાહ છે કે મુસલમાનોએ ખુદને સવાલ કરવો જોઈએ કે એ રીતે કોવિડ-19ની રસી સુરક્ષિત સાબિત થઈ ચૂકી છે, બીજી બાજુ ન લગાવવાથી તમે બીમાર પડી શકો છો અને બની શકે કે બીમારીને કારણે તમારે રમજાનના બધા રોજા છોડીને હોસ્પિટલમાં દાખલ થવું પડે.

નોટિંઘમ અને બ્રાઈટન જેવી જગ્યાએ નેશનલ હેલ્થ સર્વિસે કેટલાક રસીકરણ કેન્દ્રો પર રસી લગાવવાના સમયમાં વધારો કર્યો છે. આ કવાયત રોજા રાખનારને ઇફ્તાર બાદ રસીકરમમાં સુવિધા પહોંચાડવા માટે કરવામં આવી છે. મુસલમાનોની વચ્ચે રસીનો સંકોચ દૂર કરવા માટે બ્રિટનમાં મસ્જિદોનો પણ રસીકરણ કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે સર્જરી પ્રોજેક્ટ સાથે જોડાયેલ ડોક્ટર ફરજાના કહે છે કે રસીકરણ માટે દિવસનો સમય ટાળવો જરૂરી નથી.

તેમણે એ પણ કહ્યું કે, “કુરઆનમાં પોતાનો જીવ બચાવવાને મહત્ત્વપૂર્ણ કહેવામાં આવ્યો છે. એક વ્યક્તિનો જીવ બચાવવો માનવતાનો જીવ બચાવવા બરાબર છે. હવે એ મુસલમાનો પર છે કે રસી લેવા માટે આગળ આવે.” બ્રિટિશ ઇસ્લામિક મેડિકલ એસોસિએશનને રમજાનમાં મસ્જિદો માટે એડવાઈઝરી બહાર પાડી છે. નમાજ તરાવીહ ને ટૂંકાવી અને હવાવીળી જગ્યા પર પઢવાની સલાહ આપવામાં આવી છે. નમાજીઓને સંક્રમણથી બચવા માટે ઇમામને ‘બે માસ્ક’ લગાવવા માટે કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ, પણ આ કારણે ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર નથી! ચીન-રશિયાના...
ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ, પણ આ કારણે ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર નથી! ચીન-રશિયાના...
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
Embed widget