શોધખોળ કરો

શું મુસલમાન રોજા રાખીને કોરોનાની રસી લઈ શકે છે ? જાણો ડોક્ટરો, મુસ્લિમ વિદ્વાનોનો મત

રસી ન લગાવવાથી તમે બીમાર પડી શકો છો અને બની શકે કે બીમારીને કારણે તમારે રમજાનના બધા રોજા છોડીને હોસ્પિટલમાં દાખલ થવું પડે.

મુસ્લિમ વિદ્વાનો અને બ્રિટેનની નેશનલ હેલ્થ સર્વિસીસે ભાર મુક્યો છે કે રમજાનમાં રોજા રાખતા સમયે પણ કોરોનાની રસી લઈ શકાય છે અને તેના માટે રોજો છોડવો નહીં પડે. ઇસ્લામી શિક્ષણ અનુસાર, રોજા રાખનારે સવારથી લઈને સાંજ સુધી કંઈપણ ખાવા પીવાની મનાઈ હોય છે.

શું રોજા રાખતા સમયે રસી લેવાથી રોજો તૂટી જાય છે ?

રોજો રાખતા સમયે મુસલમાનોને ‘શરીરમાં કંઈપણ દાખલ કરવા’ પ્રતિબંધિત હોય છે. પરંતુ લીડ્સ શહેરમાં એક ઇમામ કારી આસિમનું કહેવું છે કે, “કારણ કે કોવિડ-19 રસી લોહીના પ્રવાહના બદલે શરીરના ભાગમાં આપવામાં આવે છે તો આહાન ન હોવાને કારણએ રોજો તૂટવાનું જોખમ નથી.” કારી આસિમ બ્રિટનમાં મસ્જિન અને વિદ્વાનોની રાષ્ટ્રીય એડવાઈઝરી બોર્ડના પ્રમુખ છે.

તેમણે બીબીસીને કહ્યું કે, મોટા ભાગના મુસ્લિમ વિદ્વાનોનું કહેવું છે કે, રમજાન દરમિયાન રોજા રાખતા સમયે રસી લેવાથી રોજો તૂટવાનું જોખમ નથી. તેમની સલાહ છે કે મુસલમાનોએ ખુદને સવાલ કરવો જોઈએ કે એ રીતે કોવિડ-19ની રસી સુરક્ષિત સાબિત થઈ ચૂકી છે, બીજી બાજુ ન લગાવવાથી તમે બીમાર પડી શકો છો અને બની શકે કે બીમારીને કારણે તમારે રમજાનના બધા રોજા છોડીને હોસ્પિટલમાં દાખલ થવું પડે.

નોટિંઘમ અને બ્રાઈટન જેવી જગ્યાએ નેશનલ હેલ્થ સર્વિસે કેટલાક રસીકરણ કેન્દ્રો પર રસી લગાવવાના સમયમાં વધારો કર્યો છે. આ કવાયત રોજા રાખનારને ઇફ્તાર બાદ રસીકરમમાં સુવિધા પહોંચાડવા માટે કરવામં આવી છે. મુસલમાનોની વચ્ચે રસીનો સંકોચ દૂર કરવા માટે બ્રિટનમાં મસ્જિદોનો પણ રસીકરણ કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે સર્જરી પ્રોજેક્ટ સાથે જોડાયેલ ડોક્ટર ફરજાના કહે છે કે રસીકરણ માટે દિવસનો સમય ટાળવો જરૂરી નથી.

તેમણે એ પણ કહ્યું કે, “કુરઆનમાં પોતાનો જીવ બચાવવાને મહત્ત્વપૂર્ણ કહેવામાં આવ્યો છે. એક વ્યક્તિનો જીવ બચાવવો માનવતાનો જીવ બચાવવા બરાબર છે. હવે એ મુસલમાનો પર છે કે રસી લેવા માટે આગળ આવે.” બ્રિટિશ ઇસ્લામિક મેડિકલ એસોસિએશનને રમજાનમાં મસ્જિદો માટે એડવાઈઝરી બહાર પાડી છે. નમાજ તરાવીહ ને ટૂંકાવી અને હવાવીળી જગ્યા પર પઢવાની સલાહ આપવામાં આવી છે. નમાજીઓને સંક્રમણથી બચવા માટે ઇમામને ‘બે માસ્ક’ લગાવવા માટે કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget