શોધખોળ કરો

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં SLPPના ઉમેદવાર રાજપક્ષે મેળવી જીત, મોદીએ પાઠવ્યા અભિનંદન

શ્રીલંકાના આઠમા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શનિવારે લગભગ 1.6 કરોડ મતદાતાઓમાંથી લગભગ 80 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કોલંબોઃ શ્રીલંકા પોડુજાના પેરમુના (એસએલપીપી)ના  ઉમેદવાદ ગોતાબેયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તેમને  53-54 ટકા મત મળ્યા છે. જ્યારે ન્યૂ ડેમોક્રેટિક ફંટના ઉમેદવાર સાજિત પ્રેમદાસા બીજા સ્થાન પર રહ્યા હતા. નોંધનીય છે કે શ્રીલંકામાં શનિવારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થયુ હતું. શ્રીલંકામાં કુલ 25 જિલ્લા છે જે નવ પ્રાન્તમાં છે. શ્રીલંકાના આઠમા રાષ્ટ્રપતિ ચૂંટણી  માટે શનિવારે લગભગ 1.6 કરોડ મતદાતાઓમાંથી લગભગ 80 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસએલપીપીના  ઉમેદવાદ ગોતાબેયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કરવા બદલ  ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તમિલ બહુમતિ ધરાવતા વિસ્તારમાં મતદાનની ટકાવારી લગભગ 70 ટકા રહી હતી. જ્યારે જાફના જિલ્લામાં 66 ટકા મતદાન  નોંધાયુ હતું. પૂર્વમાં યુદ્ધનો ભોગ બની ચૂકા જિલ્લા કિલિનોચ્ચીમાં  73 ટકા, મુલ્લાતિવુમાં 76 ટકા, વાવુનિયામાં 75 ટકા અને મન્નારમાં  71 ટકા મતદાન થયું હતુ. આ ટકાવારી 2015માં  રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલા મતદાન કરતા થોડી ઓછી છે. શ્રીલંકાના સતાધારી પક્ષના ઉમેદવાર સાજિત પ્રેમદાસાએ પોતાની હારનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, લોકોના નિર્ણયનું સન્માન કરવું જોઇએ અને શ્રીલંકાના સાતમા  રાષ્ટ્રપતિ તરીકે પસંદ થયેલા ગોટબાયા રાજપક્ષેને અભિનંદન આપું છું. રાષ્ટ્રપતિ  પદ માટે 32 ઉમેદવારો મેદાનમાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Embed widget