શોધખોળ કરો

Nasa Pension Policy: સુનિતા વિલિયમ્સને રિટાયરમેન્ટ બાદ કેટલું મળશે પેન્શન, જાણો અવકાશ યાત્રીને શું મળે છે સુવિધા

સુનીતા વિલિયમ્સ ઘણી વખત અવકાશમાં ઉડાન ભરી છે અને ઘરતી પર વાપસીથી તે ખૂબ ચર્ચામં છે , તો લોકો હવે એ જાણવા ઇચ્છુંક છે કે, સુનીતા વિલિયમ્સને નાસામાંથી કેટલો પગાર મળે છે . જાણીએ નાસાની પોલિસી શું છે

Nasa Pension Policy: અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ પોતાના સહ યાત્રી  સાથે લેન્ડ થઇ  છે. સુનિતાની વાપસીથી હાલ અવકાશ યાત્રીઓને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે નિવૃત્તિ પછી તેમને કેટલો પગાર મળશે અને કેટલું પેન્શન મળશે.

ગયા વર્ષે જૂનમાં, નાસાએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને આઠ દિવસના મિશન પર સ્પેસ સ્ટેશન ISS પર મોકલ્યા હતા. બંને બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ દ્વારા અવકાશમાં ગયા હતા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેમને નવ મહિના સુધી ત્યાં રહેવું પડ્યું હતું. જો કે, આજે તેઓ પૃથ્વી પર પાછા ફર્યા છે અને હવે આ બંનેને લગભગ 45 દિવસ સુધી નાસાની દેખરેખમાં રહેવું પડશે અને આ દરમિયાન તેમના સ્વાસ્થ્યના મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. આ દરમિયાન લોકોના મનમાં એક સવાલ આવી રહ્યો હશે કે સુનિતા વિલિયમ્સને નિવૃત્તિ બાદ નાસા કેટલું પેન્શન આપશે અને તેમને શું સુવિધાઓ મળશે.

સુનિતા વિલિયમ્સનો પગાર કેટલો છે?

સુનીતા વિલિયમ્સ ઘણી વખત અવકાશમાં ઉડાન ભરી છે. હવે લોકો પૂછી રહ્યા છે કે સુનીતા વિલિયમ્સને નાસામાંથી કેટલો પગાર મળે છે અને તેની નેટવર્થ કેટલી છે. નાસાના જણાવ્યા અનુસાર, સુનિતા વિલિયમ્સ જે ગ્રેડ પેમાં છે તે મુજબ તેને અંદાજે 1.25 કરોડ રૂપિયા વાર્ષિક પગાર મળે છે. સુનિતા વિલિયમ્સ નાસાની GS-15 શ્રેણીમાં આવે છે. આ સૌથી હાઇ લેવલ સ્ટ્રેટનોટ પે ગ્રેડ છે.  જોકે, પગાર ઉપરાંત નાસા સુનિતા વિલિયમ્સને વિવિધ સુવિધાઓ પણ આપે છે.

નિવૃત્તિ પછી તમને કેટલું પેન્શન મળશે?

નાસા તેના નિવૃત્ત કર્મચારીઓ માટે નિવૃત્તિ પેન્શન યોજના પણ પ્રદાન કરે છે. અન્ય ફેડરલ સિવિલ કર્મચારીઓની જેમ, NASA કર્મચારીઓ પણ ફેડરલ એમ્પ્લોઇઝ રિટાયરમેન્ટ સિસ્ટમ હેઠળ આવે છે, જે હેઠળ પેન્શન પ્લાન, સામાજિક સુરક્ષા અને કરકસર બચત યોજનાઓ ઉપલબ્ધ છે. પેન્શન પ્લાનની જેમ તેમને દર મહિને પગાર આપવામાં આવે છે. તે પગાર કર્મચારીઓએ નાસા સાથે કેટલા વર્ષ કામ કર્યું છે અને તેમનો સરેરાશ પગાર કેટલો હતો તેના પર આધાર રાખે છે.

પેન્શન સિવાયની સુવિધાઓ

સામાજિક સુરક્ષા હેઠળ પણ સુવિધાઓ આપવામાં આવે છે. આ સિવાય બચત યોજનાઓ પણ આપવામાં આવે છે, જેમાં કર્મચારીઓ ઈચ્છે તો યોગદાન આપી શકે છે. નિવૃત્તિ યોજના ઉપરાંત, નાસાના ભૂતપૂર્વ કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમો અને જીવન વીમો પણ આપવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Embed widget