શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાકિસ્તાનના પૂર્વ સ્પીકરનો ખુલાસો- ‘ભારતના હુમલાના ડરથી ધ્રુજી રહ્યા હતા જરનલ બાજવાના પગ, કુરૈશીના માથે પસીનો હતો”
પાકિસ્તાન સરકારે માત્ર ઘુંટણીયે આવીને અભિનંદનને પરત મોકલવાનો હતો, જે તેમણે કર્યું.
![પાકિસ્તાનના પૂર્વ સ્પીકરનો ખુલાસો- ‘ભારતના હુમલાના ડરથી ધ્રુજી રહ્યા હતા જરનલ બાજવાના પગ, કુરૈશીના માથે પસીનો હતો” india will attack if we dont release abhinandan by 9 pm said fm sm qureshi પાકિસ્તાનના પૂર્વ સ્પીકરનો ખુલાસો- ‘ભારતના હુમલાના ડરથી ધ્રુજી રહ્યા હતા જરનલ બાજવાના પગ, કુરૈશીના માથે પસીનો હતો”](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/29170936/abhinandan-varthaman.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઇસ્લામાબાદઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને વિતેલા વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન એફ-16 ફાઇટર જેનને તોડી પાડ્યું હતું. જોકે ત્યાર બાદ તેમનું વિમાન પણ ક્રેશ થઈ ગયું હતું અને તે પીઓકેમાં પડ્યું હતું. આ મુદેદ પાકિસ્તાનમાં આજે પણ રાજનીતિ ચાલુ છે. પાકિસ્તાનના એક સાંસદે બુધારે સંસદમાં બોલતા દાવો કર્યો કે, ભારતના હુમલાના ડરથી ઇમરાન ખાન સરાકારે ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદન વર્ધમાનને અચાનક જ છોડી દેવામાં આવ્યા હતા, જેને પાકિસ્તાનની સેનાએ અટાકયત કરી હતી.
પાકિસ્તાની સાંસદ અયાજ સાદિકે સંસદમાં દાવો કર્યો કે, “મને યાદ છે, મહમૂદ, શાહ કૂરેશી એ બેઠકમાં હાજર હતા જેમાં ઇમરાન ખાને આવવાની ના પાડી દીધી હતી. કુરૈશીના પગ ધ્રુજી રહ્યા હતા, માથા પર સીનો હતો. અમે કુરૈશીને કહ્યું, તેને પરત જવા દો, કારણ કે 9 કલાકે રાત્રે ભારત પાકિસ્તાન પર હુમ્લો કરી રહ્યું છે.”
અયાજ સાદિકે આગળ કહ્યું કે, ભારત કોઈ હુમલો કરવાનું ન હતું. પાકિસ્તાન સરકારે માત્ર ઘુંટણીયે આવીને અભિનંદનને પરત મોકલવાનો હતો, જે તેમણે કર્યું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)