શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ISએ લીધી શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી, અત્યાર સુધીમાં 300ના મોત
શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી છે. રોયટર્સે અમાક ન્યૂઝ એજન્સીના હવાલાથી આ સમાચારની પુષ્ટિ કરી છે. આ આતંકી હુમલામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ આતંકી હુમલમાં મંગળવાર સુધીમાં બ્લાસ્ટમાં મૃત્યું પામેલા લોકોની સંખ્યા 300 સુધી પહોંચી છે.
![ISએ લીધી શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી, અત્યાર સુધીમાં 300ના મોત Islamic State claims responsibility for Sri Lanka bombings ISએ લીધી શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી, અત્યાર સુધીમાં 300ના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/23181729/lanka.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલંબો: શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી છે. રોયટર્સે અમાક ન્યૂઝ એજન્સીના હવાલાથી આ સમાચારની પુષ્ટિ કરી છે. આ આતંકી હુમલામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ આતંકી હુમલમાં મંગળવાર સુધીમાં બ્લાસ્ટમાં મૃત્યું પામેલા લોકોની સંખ્યા 300 સુધી પહોંચી છે. રવિવારે ઈસ્ટર પર શ્રીલંકામાં અલગ-અલગ 8 જગ્યાઓ પર બ્લાસ્ટ થયા હતા.
શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોમાં 10 ભારતીયો પણ સામેલ છે. 300માંથી કુલ 45 વિદેશી લોકો સામેલ છે. શ્રીલંકામાં આજે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, આ સત્રમાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. આજે દેશમાં શોક દિવસમાં મનાવવામાં આવી રહ્યો છે. આ બ્લાસ્ટમાં જે 10 ભારતીયોના મોત થયા છે, તેમાં કર્ણાટકના રહેવાસી બે જેડીએસ કાર્યકર્તાઓ પણ સામેલ છે. કર્ણાટકના મુખ્યમંત્રએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.Reuters: Islamic State claims responsibility for Sri Lanka bombings through its Amaq news agency. pic.twitter.com/Rus0kDmbJv
— ANI (@ANI) April 23, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)