શોધખોળ કરો

Nobel Peace Prize 2020: વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

વિશ્વ ખાદ્ય કાર્યક્રમને 2020નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

નવી દિલ્હી: નાર્વેની નોબેલ સમિતિએ વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (World Food Programme)ને 2020નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. આ સંગઠન વર્ષ 1961થી દુનિયાભરમાં ભૂખ સામે લડાઈ લડી રહ્યું છે. તે સુનિશ્ચિત કરે છે કે, ખાદ્ય સુરક્ષા દ્વારા દેશોની વસ્તીને મૂળભૂત તાકાત આપવામાં આવે. નોબેલ પુરસ્કાર અંતર્ગત ગોલ્ડ મેડલ, એક કરોડ સ્વીડિશ ક્રોના ( લગભગ 8.27 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના સ્વીડનની મુદ્રા છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામ પર આપવામાં આવે છે. આ પહેલા, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક સહિત અનેક ક્ષેત્રોમાં આ વર્ષના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2020નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અમેરિકાની કવિયત્રી લુઈસ ગલ્કને એનાયત કરવામાં આવ્યો છે. આ પહેલા આનુવંશિક રોગો અને કેન્સરના ઉપચારમાં ભવિષ્યમાં મદદ થનારી 'જિનોમ એડિટિંગ'ની એક પદ્ધતિ વિકસિત કરવા માટે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં 2020નો નોબેલ પુરસ્કાર બે મહિલા વૈજ્ઞાનિકોને આપવાની બુધવારે જાહેરાત કરાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ઇમેન્યૂલ શાપેન્તિયે અને જેનિફર એ. ડૉનાને એનાયત કરવામાં આવશે.
આ પહેલાં ત્રણ વૈજ્ઞાનિકોને વર્ષ 2020ના ફિઝિક્સનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને બ્લેક હોલને સમજવા માટે કરવામાં આવેલા તેમના ગહન અધ્યયનો પર આપવામાં આવ્યો છે. આ પુરસ્કારની અડધી રકમ વૈજ્ઞાનિક રોજર પેનરોસ અને બાકીની અડધી રકમ સંયુક્ત પણે રેનહાર્ડ જેનજેલ અને અંડ્રિયા ગેજને આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Embed widget