શોધખોળ કરો

વધુ એક ખતરનાક પ્રકારનો કોરોના વાયરસ દેખાયો, જાણો ક્યાંથી આવેલા દર્દીઓમાં દેખાયો આ વાયરસ ?

બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકેને કહ્યું, દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોના સંપર્કમાં આવનારા લોકોમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. જે બાદ છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ લોકોને ખુદને આઇસોલેટ કરવાનું કહેવાયું છે.

નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનો કહેર વધ્યો છે. નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાયા બાદ વધુ એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જે ખૂબ સંક્રામક છે અને તેના બે મામલા સામે આવી ચુક્યા છે. દક્ષિણ આફ્રિકામાં પણ આ બીમારી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. એક્સપર્ટ મુજબ આ દેશે કોરોનાની બીજી મોટી લહેરનો સામનો કરવો પડી શકે છે. બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકેને કહ્યું, દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોના સંપર્કમાં આવનારા લોકોમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. જે બાદ છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ લોકોને ખુદને આઇસોલેટ કરવાનું કહેવાયું છે. દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય વિભાગે ગત સપ્તાહે કહ્યું હતું કે, વાયરસનો એક નવો જેનેટિક મ્યૂટેશન મળ્યું છે અને તાજેતરમાં સંક્રમણની વૃદ્ધિ માટે તે જવાબદાર હોઇ શકે છે. હેનકોને આગળ કહ્યું, દક્ષિણ આફ્રિકાના પ્રભાવશાળી જીનોમિક ક્ષમતાના કારણે મને બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનનની ખબર પડી છે. નવા વેરિયન્ટના બે મામલા સામે આવ્યા છે. આ લોકોએ થોડા દિવસો પહેલા દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરી હતી. કોરોનાના નવા વર્ઝનથી બ્રિટનમાં નુકસાન થયું છે. બ્રિટનમાં નાતાલ અને નવા વર્ષ પહેલા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, આ સિવાય આકરું લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે.  દક્ષિણ આફ્રિકામાં પણ ઝડપથી આ રોગચાળો ફેલાઈ રહ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કદાચ આ જ કારણોસર દેશને કોરોનાની બીજી મોટી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે કોરોના વાયરસની નવી સ્ટ્રેન પહેલાના વાયરસ કરતા 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે. બ્રિટનમાં મહામારી બાદ એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોવિડ-19ના નવા 39,237 કેસ અને 744 લોકોના મોત થયા છે. નવા કોરોના વાયરસ સામે આ રસી છે અસરકારક, વૈજ્ઞાનિકોએ કહ્યું- પહેલાંથી જ આશંકા હતી Fact Check: બ્રિટનથી ભારત આવેલા 15 મુસાફરોમાં મળ્યો નવો કોરોના સ્ટ્રેન ? સરકારે શું કહ્યું રાશિફળ 24 ડિસેમ્બરઃ જાણો આજે કઈ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, શું કહે છે તમારું રાશિફળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget