શોધખોળ કરો

34,000 ફૂટની ઊંચાઈ પર ફસાઈ જયપુર-મસ્કટ ફ્લાઈટ, પાકિસ્તાને કેવી રીતે બચાવ્યું? જાણીને ચોંકી જશો

પ્લેન પર આકાશમાંથી વીજળી પડી અને તે અચાનક 2 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. પાઈલટની મદદથી તાત્કાલિક નજીકના તમામ એર ટ્રાફિક કંટ્રોલર પાસે એલર્ટ મોકલવામાં આવ્યું હતું

ઈસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ એક એવી ઘટના બની હતી કે જેની લોકો પ્રશંસા કરી રહ્યાં છે. 150 મુસાફરોને લઈને જયપુરથી મસ્કટ જઈ રહેલ એક ભારતીય પ્લેન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ખરાબ વાતાવરણના કારણે ફસાઈ ગયું હતું. 34,000 ફૂટની ઊંચાઈ પર ફસાઈ જયપુર-મસ્કટ ફ્લાઈટ, પાકિસ્તાને કેવી રીતે બચાવ્યું? જાણીને ચોંકી જશો આ પ્લેન પર આકાશમાંથી વીજળી પડી અને તે અચાનક 2 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. પાઈલટની મદદથી તાત્કાલિક નજીકના તમામ એર ટ્રાફિક કંટ્રોલર પાસે એલર્ટ મોકલવામાં આવ્યું હતું. આ વિમાનને ખતરો છે તેવું જોતાં એક પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર (ATC) મદદે આવ્યું હતું અને દુર્ઘટના થતાં બચી ગઈ હતી. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના એક એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ની સાવધાનીથી 150 મુસાફરોને લઈ જઈ રહેલ ભારતીય પ્લેન દુર્ઘટનાનો શિકાર થતાં બચી ગયું હતું. ભારતીય વિમાનના પાયલટ તરફથી તાત્કાલિક એલર્ટનો સંદેશો મળતાં જ પાકિસ્તાની ATC મદદે આવ્યું અને ભારતીય વિમાનને સુરક્ષિત રસ્તો બતાવ્યો હતો. 34,000 ફૂટની ઊંચાઈ પર ફસાઈ જયપુર-મસ્કટ ફ્લાઈટ, પાકિસ્તાને કેવી રીતે બચાવ્યું? જાણીને ચોંકી જશો જયપુરથી ઓમાનની રાજધાની મસ્કટ જઈ રહેલા વિમાનના પાયલટે ખરાબ વાતાવરણના કારણે આ સંદેશો જાહેર કર્યો હતો. આ વિમાન ગુરૂવારે કરાચી ક્ષેત્ર ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આકાશમાં ત્રાટકી રહેલી વીજળીની ચપેટમાં આવ્યું હતું. આ વિમાન અચાનક 36,000 ફૂટની ઊંચાઈથી નીચે 34,000 ફૂટની ઊંચાઈ પર આવી ગયું હતું. વિમાનના પાયલટે ઈમરજન્સી પ્રોટોકલ જાહેર કર્યો હતો અને નજીકના સ્ટેશનને ખતરાની સૂચના આપી હતી. પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે પાયલટની ચેતવણીની પ્રતિક્રિયા આપી હતી અને ભારતીય વિમાનને સારો રસ્તો બતાવ્યો હતો. ત્યાર બાદ ભારતીય વિમાન પાકિસ્તાનની હવાઈ સીમામાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget