શોધખોળ કરો

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '

Jammu Kashmir Election 2024: પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી પર નજર રાખી રહ્યું છે.

Jammu Kashmir Election 2024: પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી પર નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનને આશા છે કે કાશ્મીરમાં કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવામાં આવશે. જિયો ન્યૂઝ સાથે વાત કરતા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે  જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35એને ફરીથી લાગુ કરવા માટે પાકિસ્તાન અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનના વિચાર સમાન છે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવાને લઇને કોંગ્રેસ આ વખતે મૌન છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં પણ આનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ ગઈ કાલે રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી હતી.

કાશ્મીર ચૂંટણીમાં કલમ 370 ચૂંટણીનો મુદ્દો બન્યો છે

પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને તેમના કાર્યક્રમ દરમિયાન કહ્યું કે 'શેખ અબ્દુલ્લા અને નેહરુએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35A નક્કી કરી હતી. હવે આ બંને પક્ષો ચૂંટણીમાં કહી રહ્યા છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ કલમ 370 અને 35A ફરીથી લાગુ કરશે. શું તમને લાગે છે કે આ શક્ય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં પાકિસ્તાની મંત્રીએ કહ્યું, 'સંભવ છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ બંનેની જમ્મુ-કાશ્મીરમાં નોંધપાત્ર હાજરી છે. આશા છે કે તેઓ સત્તામાં આવશે. તેઓએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે.

કાશ્મીરને લઈને પાકિસ્તાન શું ઈચ્છે છે?

હામિદ મીરના અન્ય એક સવાલના જવાબમાં પાકિસ્તાની મંત્રીએ કહ્યું કે કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવાને લઇને પાકિસ્તાન અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન એક જ પેજ પર છે. ખ્વાજાએ કહ્યું કે પાકિસ્તાન હંમેશાથી કાશ્મીરનો દરજ્જો ફરીથી લાગુ કરવાની માંગ કરતું રહ્યું છે

ઓમર અબ્દુલ્લા 370 મુદ્દે કોંગ્રેસથી અલગ થયા

હાલમાં જમ્મુ-કાશ્મીરમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય પણ કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવાની કોઇ માંગ નથી. હાલમાં કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. બીજી તરફ, કોંગ્રેસની સહયોગી નેશનલ કોન્ફરન્સ પાર્ટી કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવાનો અવાજ ઉઠાવી રહી છે. ભાજપના નેતાઓ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે.

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget