શોધખોળ કરો

બાલાકોટ એર સ્ટ્રાઇક પર મોટો ખુલાસો, લાશોના કારણે પાકિસ્તાને મીડિયાને જવાથી અટકાવ્યું- સૂત્ર

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. એર સ્ટ્રાઇકને લઇ મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાને હુમલાના સ્થળે મીડિયાના જવા પર પ્રતિંબધ લગાવી દીધી છે. કારણકે ત્યાં હજુ પણ આતંકીઓની લાશો પડેલી છે અને પાકિસ્તાન તેને હટાવી રહ્યું છે. પાકિસ્તાને ઈન્ટરનેશનલ મીડિયાને છેલ્લા 9 દિવસમાં ત્રણ વખત બાલાકોટ જવાથી રોક્યા છે. બાલાકોટમાં હજુ પણ પડ્યા છે આતંકીઓના શબઃ સૂત્ર સૂત્રોના જણાવ્યા મુજબ, મીડિયાને 100 મીટર દૂર રાખવામાં આવી રહ્યા છે. આટલે દૂરથી અહીંયા કંઈ સ્પષ્ટ જોઈ શકાતું નથી. હાલ પણ બાલાકોટમાં આતંકીઓના અનેક શબ પડેલા છે અને પાકિસ્તાનને લાગે છે કે જો ઈન્ટરનેશનલ મીડિયા ત્યાં પહોંચી જશે તો તેમનો અસલી ચહેરો વિશ્વ સમક્ષ ખુલ્લો પડી જશે.  આતંકીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ખોટું બોલી રહ્યું છે પાકિસ્તાન
પુલવામા આતંકી હુમલાને આશરે 25 જેટલા દિવસો થઈ ગયા હોવા છતાં પાકિસ્તાન આતંકીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ખોટું બોલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન હજુ પણ પુલવામા હુમલાને જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હોવાનું સ્વીકારતું નથી, જ્યારે ખુદ આ આતંકી સંગઠને તેની જવાબદારી લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર કહ્યું કે, પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર અમારી કાર્યવાહી સફળ રહી છે. વાંચોઃ રાજસ્થાન સરહદ પર ભારતીય સેનાએ પાકિસ્તાનનું વધુ એક ડ્રોન તોડી પાડ્યું, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Embed widget