શોધખોળ કરો

બાલાકોટ એર સ્ટ્રાઇક પર મોટો ખુલાસો, લાશોના કારણે પાકિસ્તાને મીડિયાને જવાથી અટકાવ્યું- સૂત્ર

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. એર સ્ટ્રાઇકને લઇ મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાને હુમલાના સ્થળે મીડિયાના જવા પર પ્રતિંબધ લગાવી દીધી છે. કારણકે ત્યાં હજુ પણ આતંકીઓની લાશો પડેલી છે અને પાકિસ્તાન તેને હટાવી રહ્યું છે. પાકિસ્તાને ઈન્ટરનેશનલ મીડિયાને છેલ્લા 9 દિવસમાં ત્રણ વખત બાલાકોટ જવાથી રોક્યા છે. બાલાકોટમાં હજુ પણ પડ્યા છે આતંકીઓના શબઃ સૂત્ર સૂત્રોના જણાવ્યા મુજબ, મીડિયાને 100 મીટર દૂર રાખવામાં આવી રહ્યા છે. આટલે દૂરથી અહીંયા કંઈ સ્પષ્ટ જોઈ શકાતું નથી. હાલ પણ બાલાકોટમાં આતંકીઓના અનેક શબ પડેલા છે અને પાકિસ્તાનને લાગે છે કે જો ઈન્ટરનેશનલ મીડિયા ત્યાં પહોંચી જશે તો તેમનો અસલી ચહેરો વિશ્વ સમક્ષ ખુલ્લો પડી જશે.  આતંકીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ખોટું બોલી રહ્યું છે પાકિસ્તાન પુલવામા આતંકી હુમલાને આશરે 25 જેટલા દિવસો થઈ ગયા હોવા છતાં પાકિસ્તાન આતંકીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ખોટું બોલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન હજુ પણ પુલવામા હુમલાને જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હોવાનું સ્વીકારતું નથી, જ્યારે ખુદ આ આતંકી સંગઠને તેની જવાબદારી લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર કહ્યું કે, પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર અમારી કાર્યવાહી સફળ રહી છે. વાંચોઃ રાજસ્થાન સરહદ પર ભારતીય સેનાએ પાકિસ્તાનનું વધુ એક ડ્રોન તોડી પાડ્યું, જાણો વિગત

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget