શોધખોળ કરો

ઈમરાનની બેગમ બુશરાએ સરકાર બચાવવા જીવતા મરઘા સળગાવીને કરી કાળા જાદુની વિધી ? જાણો ચોંકાવનારી વિગત

પાકિસ્તાનમાં ઇમરાન ખાની સરકાર બચાવવા માટે બેગમ બુશરાએ ઘરમાં જીવતા મરઘા સળગાવીને કાળા જાદુની વિધી કરી હતી,

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આજે વડાપ્રધાન ઇમરાન ખાન માટે એક મહત્વનો દિવસ છે, આજે પાકિસ્તાની સંસદમાં ચાલુ સરકાર ઇમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવવાનો છે, વૉટિંગ પહેલા સરકાર બચાવવા ઇમરાન ખાન અને તેના પાર્ટીના સભ્યો કામે લાગી ગયા છે, પરંતુ વિપક્ષનો મત છે કે, ઇમરાન ખાનની સરકાર વિશ્વાસનો મત નહીં મેળવી શકે અને પડી જશે. પરંતુ આ બધાની વચ્ચે ઇમરાન ખાનની ત્રીજી પત્નિ બેગમ બુશરાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

પાકિસ્તાનમાં ઇમરાન ખાની સરકાર બચાવવા માટે બેગમ બુશરાએ ઘરમાં જીવતા મરઘા સળગાવીને કાળા જાદુની વિધી કરી હતી, આ અંગે ખુદ વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે. પાકિસ્તાનમાં એવી પણ ચર્ચા છે કે બુશરા પાસે બે જીન્ન છે, જેમના દમ પર તે સરકાર બચાવી રહી છે. 

ડગમગી રહેલી ઇમરાનની ખુરશીને લઇને હવે વિપક્ષી નેતા શહબાજ શરીફે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે બુશરા કાળો જાદુ કરે છે અને એ માટે જ ઈમરાનના ઘરમાં ઘણાબધા ટન માંસ રાંધવામાં આવી રહ્યું છે. ઈમરાન સાથે નિકાહ પછી જ પોતાના રહસ્યમય વ્યક્તિત્વને કારણે બુશરા ચર્ચામાં રહી છે.  

બેગમ બુશરા છે પિન્કી પીરની - 
બુશરા પણ સૂફી સ્વભાવથી જાણીતી હતી અને તેથી તેને ઘણા લોકો આધ્યાત્મિક ગુરુ અથવા પિંકી પીરની (પવિત્ર મહિલા) પણ કહે છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, બુશરા સૂફીવાદ સાથે જોડાયેલી હોવાથી જ ઈમરાન તેમનાથી આકર્ષિત થયા હતા. બુશરા બાબા ફરીદ દરગાહ પર આવનારા લોકો માટે એક પ્રમુખ આધ્યાત્મિક ગુરુ જેવી હતી, તેથી ઈમરાન પણ મુશ્કેલીના સમયમાં બુશરા પાસેથી આધ્યાત્મિક સલાહ લેતા હતા.

પાકિસ્તાનમાં ઇમરાનની પાર્ટીની શું છે સ્થિતિ - 
સોમવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. હવે 7 દિવસની અંદર વોટિંગ કરવામાં આવશે, જેમાં ઈમરાન ખાને બહુમતી સાબિત કરવી પડશે. 372 સભ્યવાળી નેશનલ એસેમ્બ્લીમાં ઈમરાનની પાર્ટી PTIના 155 સભ્ય છે. જ્યારે બહુમતી માટે 172 સાંસદની જરૂર છે, એટલે ઈમરાન સરકારની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે.

 

આ પણ વાંચો......... 

Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ

ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Shani Dev:  વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
Shani Dev: વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.