શોધખોળ કરો

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ પર ભારતના વિરોધ બાદ PM ઇમરાન ખાનનુ આવ્યું નિવેદન? જાણો શું કહ્યુ?

પાકિસ્તાનના પંજાબ પ્રાન્તના રહીમ યાર ખાનના એક મંદિરમાં થયેલી તોડફોડ મામલે ભારત સરકાર કડક વિરોધ નોંધાવ્યો હતો.

પાકિસ્તાનના પંજાબ પ્રાન્તના રહીમ યાર ખાનના એક મંદિરમાં થયેલી તોડફોડ મામલે ભારત સરકાર કડક વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની હાઇ કમિશનના પ્રભારીને બોલાવ્યા હતા. બાદમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી હતી.

ઇમરાન ખાને કહ્યું કે રહીમ યાર ખાનના ભુંગમાં  ગણેશ મંદિર પર થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ. મે અગાઉથી જ આઇજી પંજાબને તમામ દોષિતોની ધરપકડ સુનિશ્વિત કરવા અને પોલીસની કોઇ પણ પ્રકારની બેદરકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે. સરકાર મંદિરનો જીર્ણોદ્વાર કરાવશે.

ઇમરાન ખાને ટ્વિટ અગાઉ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયોના ધાર્મિક સ્વતંત્રતા પર નિરંતર હુમલાને લઇને પોતાની ગંભીર ચિંતાઓને પાકિસ્તાની રાજદ્વારીને જાણ કરી છે.બાગચીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાની હાઇકમિશનના પ્રભારીને આજે બોલાવવામાં આવ્યા છે અને પાકિસ્તાનમાં થયેલી નિંદનીય ઘટનાને લઇને અને લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા અને તેમના ધાર્મિક સ્થળો પર સતત થઇ રહેલા હુમલાઓ પર પોતાની ગંભીર ચિંતા પ્રગટ કરતા વિરોધ નોંધાવ્યો છે.

પોલીસે જણાવ્યું કે, રહીમ યાર ખાન જિલ્લાના ભુંગ શહેરમાં ભીડે બુધવારે હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. રહીમ યાર ખાન જિલ્લાના પોલીસ અધિકારી અસદ સરફરાજે કહ્યું કે, હુમલાખોરોએ લાકડી, પથ્થરો, અને ઇંટોથી હુમલો કર્યો હતો. ભીડે ધાર્મિક નારા લગાવતા દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરી હતી. તેઓએ કહ્યું કે, મંદિરના એક હિસ્સાને સળગાવી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે સેંકડોની સંખ્યામાં લોકોએ અચાનકથી મંદિર પર હુમલો કર્યો હતો. લોકોના હાથમાં લાકડીઓ પથ્થરો હતા અને તેઓએ મંદિરમાં રાખેલી મૂર્તિઓ તોડવાની શરૂઆત કરી હતી. પોલીસે ઘટના બાદ વિસ્તારની સુરક્ષા વધારી દીધી હતી અને મંદિરની આસપાસ વ્યાપક પ્રમાણમાં જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલા-ઈરાન બાદ હવે ટ્રમ્પની નજર આ દેશ પર, કહ્યું- 'આને મેળવવું...'
વેનેઝુએલા-ઈરાન બાદ હવે ટ્રમ્પની નજર આ દેશ પર, કહ્યું- 'આને મેળવવું...'
Video: ઇરાને કતરમાં યૂએસ બેઝ પર કર્યો જોરદાર હુમલો ? ખતરનાક હુમલાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Video: ઇરાને કતરમાં યૂએસ બેઝ પર કર્યો જોરદાર હુમલો ? ખતરનાક હુમલાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
પાકિસ્તાને કાબુલમાં 400 નિર્દોષ લોકોને એરસ્ટ્રાઇકમાં માર્યા, ગુસ્સામાં ભારત, બોલ્યું- 'સહન નહીં થાય...'
પાકિસ્તાને કાબુલમાં 400 નિર્દોષ લોકોને એરસ્ટ્રાઇકમાં માર્યા, ગુસ્સામાં ભારત, બોલ્યું- 'સહન નહીં થાય...'
ઇઝરાયેલ-અમેરિકા ત્યાં ઈરાન સામે યુદ્ધમાં ઉતર્યું, તો ભારતે અહીં ચીન સાથે મળીને રમ્યો મોટો દાવ
ઇઝરાયેલ-અમેરિકા ત્યાં ઈરાન સામે યુદ્ધમાં ઉતર્યું, તો ભારતે અહીં ચીન સાથે મળીને રમ્યો મોટો દાવ

વિડિઓઝ

Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: TMC એ તમામ 291 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જાણો મમતા બેનર્જી ક્યાંથી લડશે?
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: TMC એ તમામ 291 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જાણો મમતા બેનર્જી ક્યાંથી લડશે?
પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!
પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Embed widget